ધનતેરસ પર તુલસીના આ ઉપાયથી વધશે ધન-સંપત્તિ ! જાણો A ટુ Z માહિતી

દર વર્ષે કારતક મહિનામાં ધનતેરસનો પવિત્ર તહેવાર ઉજવવામાં આવે છે. આ મહિનો ભગવાન વિષ્ણુની પૂજા માટે સમર્પિત માનવામાં આવે છે. ત્યારે તુલસીના ઉપાયો થકી તમને ખૂબ પુણ્ય મેળવી શકશો.

| Updated on: Oct 27, 2024 | 7:02 PM
4 / 5
આ સિવાય ધનતેરસ પર ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીને તુલસીની માળા ચઢાવો. આ ઉપાય ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે.

આ સિવાય ધનતેરસ પર ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીને તુલસીની માળા ચઢાવો. આ ઉપાય ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે.

5 / 5
ધનતેરસ પર આ ઉપાય કરવાથી વ્યક્તિ જીવનમાં આર્થિક સમસ્યાઓથી રાહત મેળવી શકે છે. તેની સાથે ધનની પણ પ્રાપ્તિ થાય છે. (નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે)

ધનતેરસ પર આ ઉપાય કરવાથી વ્યક્તિ જીવનમાં આર્થિક સમસ્યાઓથી રાહત મેળવી શકે છે. તેની સાથે ધનની પણ પ્રાપ્તિ થાય છે. (નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે)