Dog Hair Fall Home Remedies : પાલતુ શ્વાનના વાળ ખરવાની સમસ્યાથી કંટાળી ગયા છો ? અપનાવો આ ઘરેલું ટીપ્સ

વર્તમાન સમયમાં મોટાભાગના યુવાનોને ઘરે પ્રાણી પાળવાનો શોખ હોય છે. જેમાંથી મોટાભાગના લોકો શ્વાનને ઘરે રાખતા હોય છે. પરંતુ કેટલીક વખત શ્વાનના વાળ એટલા ખરતા હોય છે કે જેના કારણે ઘરે રહેવું મુશ્કેલ બની જાય છે. તો આજે આપણે વાળ ખરતા અટકાવવાના ઉપાય જોઈશું.

| Updated on: Nov 28, 2025 | 9:37 AM
4 / 8
આ ઉપરાંત અઠવાડિયામાં 2-3 વખત બોઈંલ એગ ખવડાવી શકો છો. તેમાં પ્રોટીન અને બાયોટિન હોય છે, જે વાળને મજબૂત બનાવે છે.

આ ઉપરાંત અઠવાડિયામાં 2-3 વખત બોઈંલ એગ ખવડાવી શકો છો. તેમાં પ્રોટીન અને બાયોટિન હોય છે, જે વાળને મજબૂત બનાવે છે.

5 / 8
તેમજ ઓમેગા-3 ફેટી એસિડ્સ ના ઉણપના કારણે પણ વાળ ખરે છે. તમારા શ્વાનના ખોરાકમાં 1 ચમચી અળસી પાવડર ઉમેરો. અથવા 1 ચમચી માછલીનું તેલ આપો.

તેમજ ઓમેગા-3 ફેટી એસિડ્સ ના ઉણપના કારણે પણ વાળ ખરે છે. તમારા શ્વાનના ખોરાકમાં 1 ચમચી અળસી પાવડર ઉમેરો. અથવા 1 ચમચી માછલીનું તેલ આપો.

6 / 8
શ્વાનની ત્વચા પર શુદ્ધ એલોવેરા જેલથી હળવા હાથે મસાજ કરી શકો છો. તે ત્વચાને ડ્રાય થતા બચાવે છે.  આ ઉપરાંત દરરોજ 10-15 મિનિટ માટે બ્રશ કરો. આ મૃત વાળ દૂર કરે છે અને નવા વાળના વિકાસને પ્રોત્સાહન આપે છે.

શ્વાનની ત્વચા પર શુદ્ધ એલોવેરા જેલથી હળવા હાથે મસાજ કરી શકો છો. તે ત્વચાને ડ્રાય થતા બચાવે છે. આ ઉપરાંત દરરોજ 10-15 મિનિટ માટે બ્રશ કરો. આ મૃત વાળ દૂર કરે છે અને નવા વાળના વિકાસને પ્રોત્સાહન આપે છે.

7 / 8
પરંતુ કેટલાક સંજોગોમાં ઘરેલું ઉપાય ક્યારે ન અપનાવો જોઈએ. ગોળાકાર ટાલના ડાઘ પડવા, શ્વાનમાંથી દુર્ગંધ આવવી,રક્તસ્ત્રાવ અથવા ચામડી પરના પોપડા ઉખડી જાય,તીવ્ર ખંજવાળ,વાળ ખરવાનું અચાનક વધી જવું ત્યારે ડોક્ટરની સલાહ લેવી જોઈએ.

પરંતુ કેટલાક સંજોગોમાં ઘરેલું ઉપાય ક્યારે ન અપનાવો જોઈએ. ગોળાકાર ટાલના ડાઘ પડવા, શ્વાનમાંથી દુર્ગંધ આવવી,રક્તસ્ત્રાવ અથવા ચામડી પરના પોપડા ઉખડી જાય,તીવ્ર ખંજવાળ,વાળ ખરવાનું અચાનક વધી જવું ત્યારે ડોક્ટરની સલાહ લેવી જોઈએ.

8 / 8
(નોંધ: આ લેખમાં આપેલા મુદ્દાઓ પ્રાથમિક માહિતીઓને આધારે તૈયાર કરવામાં આવ્યા છે. પશુના આરોગ્યને લાગતાં કોઈ પણ પ્રયોગ કે નિર્ણય લેતા પહેલા અનુભવી તબીબ અથવા જે તે વિષયના નિષ્ણાંતની સલાહ લેવી હિતાવહ છે.)

(નોંધ: આ લેખમાં આપેલા મુદ્દાઓ પ્રાથમિક માહિતીઓને આધારે તૈયાર કરવામાં આવ્યા છે. પશુના આરોગ્યને લાગતાં કોઈ પણ પ્રયોગ કે નિર્ણય લેતા પહેલા અનુભવી તબીબ અથવા જે તે વિષયના નિષ્ણાંતની સલાહ લેવી હિતાવહ છે.)