પીરિયડ્સ દરમિયાન અથાણું ખાઓ છો તો સાવધાન, જાણી લો આ સાઇડ ઇફેક્ટ્સ વિશે
Periods Problems: છોકરીઓ દર મહિને પીરિયડ્સમાં થાય છે. આ 3થી 4 દિવસ એવા હોય છે જેમાં છોકરીઓને નાની-મોટી એમ તકલીફો સહન કરવી પડે છે. કોઈને વધારે બ્લીડિંગની સમસ્યા હોય છે તો કોઈને દુખાવો વધારે થતો હોય છે. પીરિયડ્સ સમયે મહિલાઓના શરીરમાં અનેક નાના-મોટા ફેરફાર થતા હોય છે. આ માટે ખાસ કરીને ખાનપાનનું ધ્યાન વધારે રાખવું પડે છે. આમ, તમે પણ પીરિયડ્સ દરમિયાન અથાણું ખાઓ છો તો બંધ કરી દેજો. ચાલો જાણીએ કે પીરિયડ્સ દરમિયાન અથાણું ખાવાથી કયા નુકસાન થઈ શકે છે.
અથાણાંમાં નાખવામાં આવેલા મસાલા કેટલીક મહિલાઓને એસિડિટી અને પેટમાં બળતરાનું કારણ બની શકે છે. પીરિયડ્સ દરમિયાન તમે પાચન તંત્ર નબળું પડી શકે છે. આમ, આ સમયે તમે મસાલેદાર વસ્તુઓનું સેવન કરો છો તો આ તકલીફ વધી શકે છે.
5 / 6
ખીલની સમસ્યા - પીરિયડ્સ દરમિયાન તમે અથાણું વધારે ખાઓ છો તો ખીલની સમસ્યામાં વધારો થઈ શકે છે. અથાણું સ્પાઇસી અને ઓઇલી હોય છે જેના કારણે આ સમસ્યા વધી શકે છે.
6 / 6
અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય જાણકારી આધારિત છે. કોઇ પણ ઉપાય અજમાવતા પહેલાં એક્સપર્ટની સલાહ લેવી આવશ્યક છે. tv9 ગુજરાતી આની કોઇ પુષ્ટિ કરતુ નથી.