
ઠંડા પાણીથી સ્નાન કરવાથી તમને આરામદાયક અને ઊંડી ઊંઘ આવે છે.

ઠંડા પાણીથી સ્નાન કરવાથી રક્ત પ્રવાહ સુધરે છે.

ડિપ્રેશનથી પીડિત વ્યક્તિએ ઠંડા પાણીથી સ્નાન કરવું જોઈએ, તેનાથી ડિપ્રેશન ઓછું થાય છે.

ઠંડા પાણીથી નહાવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે, તેથી ઠંડા પાણીથી સ્નાન અનેક રીતે ફાયદાકારક છે.
Published On - 10:29 pm, Wed, 17 April 24