બદલાતા હવામાન સામે શરીરના રક્ષણ માટે અપનાવો આ આયુર્વેદિક ઉપચાર

બદલાતા હવામાન અને હવામાં વધતા પ્રદૂષણને કારણે અનેક પ્રકારની સ્વાસ્થ્ય સમસ્યાઓ વધી રહી છે. આ સમસ્યાઓથી રાહત મેળવવા માટે આ આયુર્વેદિક ઉપાયો અજમાવો. આવા હવામાનમાં પ્રદૂષણથી બચવા અને રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે કાચી હળદર સાથે દૂધનો ઉકાળો પીઓ, તેમાં થોડો ગોળ ઉમેરીને દરરોજ રાત્રે સૂતા પહેલા પીવો. આમ કરવાથી તમારી રોગપ્રતિકારક શક્તિમાં વધારો થશે.

| Updated on: Nov 19, 2024 | 7:29 PM
4 / 7
બદલાતા હવામાન અને પ્રદૂષણ બંનેના કારણે શરીર પર બેવડી અસર થાય છે અને શરદી અને ઉધરસની સમસ્યા ઊભી થાય છે. આવી સ્થિતિમાં તમારી જાતને બચાવવા માટે તમે ગરમ પાણીમાં અજમો નાખીને સ્ટીમ લઈ શકો છો. સ્ટીમ લેતી વખતે ધ્યાન રાખો કે તમારું શરીર સારી રીતે ઢંકાયેલું હોય જેથી તમને પરસેવો થાય.

બદલાતા હવામાન અને પ્રદૂષણ બંનેના કારણે શરીર પર બેવડી અસર થાય છે અને શરદી અને ઉધરસની સમસ્યા ઊભી થાય છે. આવી સ્થિતિમાં તમારી જાતને બચાવવા માટે તમે ગરમ પાણીમાં અજમો નાખીને સ્ટીમ લઈ શકો છો. સ્ટીમ લેતી વખતે ધ્યાન રાખો કે તમારું શરીર સારી રીતે ઢંકાયેલું હોય જેથી તમને પરસેવો થાય.

5 / 7
તમે લીમડાના ગુણોથી સારી રીતે વાકેફ હશો. લીમડો તેની આસપાસના વાતાવરણમાંથી પ્રદૂષિત હવાને શોષી લે છે, તેથી તમે તમારા ઘરની આસપાસ લીમડાના બને એટલા વધારે વૃક્ષ વાવો. તમે લીમડાના પાન પણ ખાઈ શકો છો, તે તમારા લોહીને શુદ્ધ કરે છે.

તમે લીમડાના ગુણોથી સારી રીતે વાકેફ હશો. લીમડો તેની આસપાસના વાતાવરણમાંથી પ્રદૂષિત હવાને શોષી લે છે, તેથી તમે તમારા ઘરની આસપાસ લીમડાના બને એટલા વધારે વૃક્ષ વાવો. તમે લીમડાના પાન પણ ખાઈ શકો છો, તે તમારા લોહીને શુદ્ધ કરે છે.

6 / 7
કાળી મિર્ચ અને તુલસીના  પાંદડાઓને પાણીમાં ઉકાળીને કહાવો બનાવો. આ કહાવો બે વાર પીવાથી ગળાની ખરાશ દૂર થાય છે.

કાળી મિર્ચ અને તુલસીના પાંદડાઓને પાણીમાં ઉકાળીને કહાવો બનાવો. આ કહાવો બે વાર પીવાથી ગળાની ખરાશ દૂર થાય છે.

7 / 7
નોંધ : આ લેખ માત્ર જાણકારી માટે છે. તેનો ઉપયોગ પુર્વે આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી જરૂરી છે.

નોંધ : આ લેખ માત્ર જાણકારી માટે છે. તેનો ઉપયોગ પુર્વે આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી જરૂરી છે.

Published On - 7:25 pm, Tue, 19 November 24