
ઉલ્લેખનીય છે કે રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા માટે 121 આચાર્યો અનુષ્ઠાનનું સંચાલન કરી રહ્યા છે. પ્રાણ પ્રતિષ્ઠા 22 જાન્યુઆરીએ બપોરે 12.20 વાગ્યે કરવામાં આવશે.

આ ખાસ પ્રસંગને લઈને સમગ્ર દેશમાંથી દિગ્ગજોને આમંત્રણ આપવામાં આવ્યુ છે. જેમાં ટીવી, ફિલ્મ, રાજકારણ, રમતગમત જેવા અલગ અલગ ક્ષેત્રના નામાંકિત લોકોને આમંત્રણ આપવામાં આવ્યું છે.