પોરબંદર : કોઈ પણ જાતની ડિગ્રી વગર રામભક્તે બનાવ્યું આબેહૂબ રામ મંદિર, જુઓ ફોટા

આગામી 22 જાન્યુઆરીના રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ હોવાના કારણે દેશભરમાં આનંદનો માહોલ છવાયેલો છે. ત્યારે રામભક્ત અલગ અલગ પ્રકારની ભેટ રાલલ્લા માટે બનાવતા હોય છે. જેમાંથી કેટલાક લોકોએ રામ મંદિરની આબેહૂબ કૃતિ બનાવી છે.

| Edited By: | Updated on: Jan 18, 2024 | 3:27 PM
1 / 5
પોરબંદર લોહાણા મહાજન સંચાલિત જલારામ મંદિરમાં સેવા કરતા સેવક કાંતિભાઈ સિંધવએ અયોધ્યામાં બની રહેલા રામ મંદિર જેવુ જ થર્મોકોલનું રામ મંદિર બનાવ્યું છે.

પોરબંદર લોહાણા મહાજન સંચાલિત જલારામ મંદિરમાં સેવા કરતા સેવક કાંતિભાઈ સિંધવએ અયોધ્યામાં બની રહેલા રામ મંદિર જેવુ જ થર્મોકોલનું રામ મંદિર બનાવ્યું છે.

2 / 5
કાન્તિ ભાઈ પાસે કોઈ પણ પ્રકારની ડિગ્રી નથી છતા પણ તેમણે પોતાની આવડત આબેહૂબ થર્મોકોલનું રામ મંદિર બનાવ્યુ છે.

કાન્તિ ભાઈ પાસે કોઈ પણ પ્રકારની ડિગ્રી નથી છતા પણ તેમણે પોતાની આવડત આબેહૂબ થર્મોકોલનું રામ મંદિર બનાવ્યુ છે.

3 / 5
રામ મંદિરને કાંતિ ભાઈએ વેસ્ટ થર્મોકોલના ટુકડામાંથી બનાવ્યુ છે. તેમજ આ મંદિર બનાવવા માટે કોઈ પણ પ્રકારનું માપ લેવામાં આવ્યુ નથી.

રામ મંદિરને કાંતિ ભાઈએ વેસ્ટ થર્મોકોલના ટુકડામાંથી બનાવ્યુ છે. તેમજ આ મંદિર બનાવવા માટે કોઈ પણ પ્રકારનું માપ લેવામાં આવ્યુ નથી.

4 / 5
થર્મોકોલના રામ મંદિરને 22 જાન્યુઆરીના રોજ ભક્તો માટે જલારામ મંદિરમાં ખુલ્લુ મુકવામાં આવશે.

થર્મોકોલના રામ મંદિરને 22 જાન્યુઆરીના રોજ ભક્તો માટે જલારામ મંદિરમાં ખુલ્લુ મુકવામાં આવશે.

5 / 5
આ અગાઉ પણ બિસ્કીટ, ચોકલેટ, થર્મોકોલ વગેરે વસ્તુઓના રામ મંદિર ભક્તો દ્વારા બનાવવામાં આવ્યા છે. જેના ફોટા અત્યારે સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યા છે.(વીથ ઈનપુટ - હિતેશ ઠકરાર)

આ અગાઉ પણ બિસ્કીટ, ચોકલેટ, થર્મોકોલ વગેરે વસ્તુઓના રામ મંદિર ભક્તો દ્વારા બનાવવામાં આવ્યા છે. જેના ફોટા અત્યારે સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યા છે.(વીથ ઈનપુટ - હિતેશ ઠકરાર)

Follow Us