શું તમે પણ અસમંજસમાં છો કે, ‘AC’ને કેટલા તાપમાને રાખવું? જાણી લો નહીં તો…

ઉનાળાની સિઝનમાં તાપમાન ખૂબ જ વધી જાય છે અને આવી પરિસ્થિતિમાં એર કન્ડીશનર (AC) હવે લોકોની જરૂરિયાત બની ગઈ છે. જો કે, ACના ઉપયોગથી વીજળીનું બિલ પણ વધારે આવે છે. તો એવામાં ચાલો જાણીએ કે, ACને કેટલા તાપમાને રાખવું જોઈએ.

| Updated on: May 28, 2025 | 7:54 PM
4 / 5
24°C એવું તાપમાન છે કે જે સામાન્ય રીતે ઘર માટે આરામદાયક બને છે. ખૂબ ઓછા તાપમાને AC રાખવાથી શ્વાસ, માથાનો દુઃખાવો કે ડિહાઈડ્રેશન જેવી તકલીફો ઉભી થઈ શકે છે.

24°C એવું તાપમાન છે કે જે સામાન્ય રીતે ઘર માટે આરામદાયક બને છે. ખૂબ ઓછા તાપમાને AC રાખવાથી શ્વાસ, માથાનો દુઃખાવો કે ડિહાઈડ્રેશન જેવી તકલીફો ઉભી થઈ શકે છે.

5 / 5
24°C પર AC રાખવાથી ભારતના પર્યાવરણને પણ ટેકો મળે છે. ઓછી ઊર્જા વપરાશથી કાર્બન ઉત્સર્જન ઓછું થાય છે અને પ્રકૃતિ ઉપરની નકારાત્મક અસરોમાં ઘટાડો થાય છે.

24°C પર AC રાખવાથી ભારતના પર્યાવરણને પણ ટેકો મળે છે. ઓછી ઊર્જા વપરાશથી કાર્બન ઉત્સર્જન ઓછું થાય છે અને પ્રકૃતિ ઉપરની નકારાત્મક અસરોમાં ઘટાડો થાય છે.