“અનુપમા” શોને આ મુખ્ય પાત્રએ કહ્યું અલવિદા ! શો છોડવાનું મોટું કારણ આવ્યું સામે
ટીવી શો અનુપમાને લઈને એક મોટા સમાચાર આવી રહ્યા છે. મદાલસા શર્મા અને કેદાર આશિષ મલ્હોત્રા પછી વધુ લીડ એક્ટરે શોને અલવિદા કહી દીધું છે.
Published On - 12:44 pm, Thu, 29 August 24