Airplane Tires : વિમાનના ટાયરમાં હવાને બદલે શું ભરાય છે ? જાણીને ચોંકી જશો !

વિમાનના ટાયરમાં સામાન્ય હવાને બદલે અન્ય વસ્તુ ભરવામાં આવે છે. આનું કારણ છે કે જો હવા ભરવામાં આવે તો ઠંડા તાપમાનમાં હવામાં રહેલ ભેજના કારણે બરફ જામી જવાનો અને ટાયર ફાટવાનો ખતરો રહે છે.

| Updated on: Jan 31, 2025 | 3:42 PM
4 / 7
ટાયરમાં ડ્રાય નાઇટ્રોજન ભરવામાં આવે છે જેથી જ્યારે વિમાન ગરમ જગ્યાએથી શૂન્યથી નીચે તાપમાનવાળા ઠંડા સ્થળે જાય, ત્યારે તેમાં બરફ ન જામી જાય.

ટાયરમાં ડ્રાય નાઇટ્રોજન ભરવામાં આવે છે જેથી જ્યારે વિમાન ગરમ જગ્યાએથી શૂન્યથી નીચે તાપમાનવાળા ઠંડા સ્થળે જાય, ત્યારે તેમાં બરફ ન જામી જાય.

5 / 7
જો ટાયરમાં ભેજવાળો ગેસ ભરાયેલો હોય અને તે શૂન્યથી નીચે તાપમાનવાળી જગ્યાએ પહોંચે, તો તેમાં બરફ જામવાથી ટાયર ફાટી શકે.

જો ટાયરમાં ભેજવાળો ગેસ ભરાયેલો હોય અને તે શૂન્યથી નીચે તાપમાનવાળી જગ્યાએ પહોંચે, તો તેમાં બરફ જામવાથી ટાયર ફાટી શકે.

6 / 7
આ જ કારણ છે કે ઠંડી જગ્યાએ લેન્ડિંગ દરમિયાન કોઈ અકસ્માત ન થાય, તે માટે વિમાનના ટાયરમાં સામાન્ય હવા નહીં, પણ સૂકા નાઇટ્રોજન ગેસ ભરવામાં આવે છે.

આ જ કારણ છે કે ઠંડી જગ્યાએ લેન્ડિંગ દરમિયાન કોઈ અકસ્માત ન થાય, તે માટે વિમાનના ટાયરમાં સામાન્ય હવા નહીં, પણ સૂકા નાઇટ્રોજન ગેસ ભરવામાં આવે છે.

7 / 7
સૂકા નાઇટ્રોજન ગેસના કારણે, વિમાન ઠંડી જગ્યાએ સરળતાથી ઉતરી શકે છે. આ જ કારણ છે કે વિમાનના ટાયરમાં આ ગેસનો ઉપયોગ કરવામાં આવે છે.

સૂકા નાઇટ્રોજન ગેસના કારણે, વિમાન ઠંડી જગ્યાએ સરળતાથી ઉતરી શકે છે. આ જ કારણ છે કે વિમાનના ટાયરમાં આ ગેસનો ઉપયોગ કરવામાં આવે છે.