અમદાવાદના આ મંદિરને મળ્યુ અયોધ્યામાં ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આમંત્રણ- જુઓ તસ્વીરો

અમદાવાદના મંદિરને અયોધ્યામાં 22 જાન્યુઆરીએ આયોજિત થનાર ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં આમંત્રણ આપવામાં આવ્યુ છે. આ આમંત્રણ સ્વરૂપે મંદિરમાં હાલ અયોધ્યાનો અક્ષત કળશ મુકવામાં આવ્યો છે. જેના 5 જાન્યુઆરી સુધી દર્શન કરી શકાશે.

| Edited By: | Updated on: Dec 29, 2023 | 3:14 PM
4 / 4
કેમ્પ હનુમાન મંદિરના મુખ્ય ટ્રસ્ટી સુધીર નાણાવટીના જણાવ્યા મુજબ હાલ મંદિરમાં કળશની પણ પૂજા કરવામાં આવી રહી છે અને હજારો ભક્તો દર્શનનો લાભ લઈ રહ્યા છે.

કેમ્પ હનુમાન મંદિરના મુખ્ય ટ્રસ્ટી સુધીર નાણાવટીના જણાવ્યા મુજબ હાલ મંદિરમાં કળશની પણ પૂજા કરવામાં આવી રહી છે અને હજારો ભક્તો દર્શનનો લાભ લઈ રહ્યા છે.

Published On - 11:43 pm, Thu, 30 November 23