ડાયાબિટીસ થી લઈને શરદી ઉધરસને પણ ઝટપટ ભગાડે છે મેથીના પાન, જાણી લો આચાર્ય બાલકૃષ્ણએ ગણાવેલા આ ફાયદા- Photos

શિયાળાની ઋતુ આવતાની સાથે જ મેથી બજારમાં મળવા લાગે છે. શિયાળાની ઋતુમાં મેથીના પાનનું સેવન ફાયદાકારક માનવામાં આવે છે. આચાર્ય બાલકૃષ્ણજીએ મેથીના અનેક ફાયદા ગણાવ્યા છે. આવો મેથી ખાવાથી શરીરને થતા લાભ વિશે જાણીએ.

| Updated on: Dec 19, 2024 | 7:30 PM
4 / 7
ડાયાબિટીસના દર્દીઓ માટે મેથીના દાણા  ફાયદાકારક સાબિત થાય છે. તેના માટે 4-5 ગ્રામ મેથીને પાણીમાં પલાળી રાખો. સવારે તેને ચાવી-ચાવીને ખાવી અને પલાળેલુ પાણી પણ પી જવુ. આનાથી ઘણો ફાયદો થશે.

ડાયાબિટીસના દર્દીઓ માટે મેથીના દાણા ફાયદાકારક સાબિત થાય છે. તેના માટે 4-5 ગ્રામ મેથીને પાણીમાં પલાળી રાખો. સવારે તેને ચાવી-ચાવીને ખાવી અને પલાળેલુ પાણી પણ પી જવુ. આનાથી ઘણો ફાયદો થશે.

5 / 7
મહિલાઓ માટે મેથી ખૂબ જ ફાયદાકારક છે. ડિલિવરી પછી મહિલાઓને મેથી અને અજમાનોનો ઉકાળો આપવાથી પેટની અંદરનો ચેપ અને સોજો મટે છે.

મહિલાઓ માટે મેથી ખૂબ જ ફાયદાકારક છે. ડિલિવરી પછી મહિલાઓને મેથી અને અજમાનોનો ઉકાળો આપવાથી પેટની અંદરનો ચેપ અને સોજો મટે છે.

6 / 7
આર્થરાઈટિસથી પીડિત લોકો હળદર, મેથી અને સૂકા આદુનો સમાન માત્રામાં પાવડર બનાવીને સવાર-સાંજ 1-1 ચમચી લે તો ફાયદો થાય છે.

આર્થરાઈટિસથી પીડિત લોકો હળદર, મેથી અને સૂકા આદુનો સમાન માત્રામાં પાવડર બનાવીને સવાર-સાંજ 1-1 ચમચી લે તો ફાયદો થાય છે.

7 / 7
જો તમે શરદી અને ઉધરસથી પરેશાન છો તો મેથીને આખી રાત પલાળી રાખો અને તેને અંકુરિત કરો અને તેને રોજ ભોજન સાથે ખાવાથી શરદી અને ઉધરસમાં આરામ મળશે.

જો તમે શરદી અને ઉધરસથી પરેશાન છો તો મેથીને આખી રાત પલાળી રાખો અને તેને અંકુરિત કરો અને તેને રોજ ભોજન સાથે ખાવાથી શરદી અને ઉધરસમાં આરામ મળશે.