વિજય દિવસ: જ્યારે ભારતીય સેનાના પરાક્રમ સામે પાકિસ્તાને આત્મસમર્પણ કરી લીધું

|

Dec 16, 2019 | 5:45 PM

16 ડિસેમ્બરના દિવસે ભારતમાં વિજય દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસ એવો છે કે દરેક ભારતીય નાગરિક ગર્વ કરી શકે છે. આજના દિવસે જ 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધમાં ભારતે પાકિસ્તાન પર વિજય હાસલ કરી હતી. જેના લીધે 16 ડિસેમ્બરે વિજય દિવસ મનાવવામાં આવે છે. Web Stories View more સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે […]

વિજય દિવસ: જ્યારે ભારતીય સેનાના પરાક્રમ સામે પાકિસ્તાને આત્મસમર્પણ કરી લીધું

Follow us on

16 ડિસેમ્બરના દિવસે ભારતમાં વિજય દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસ એવો છે કે દરેક ભારતીય નાગરિક ગર્વ કરી શકે છે. આજના દિવસે જ 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધમાં ભારતે પાકિસ્તાન પર વિજય હાસલ કરી હતી. જેના લીધે 16 ડિસેમ્બરે વિજય દિવસ મનાવવામાં આવે છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો :   જામિયા યુનિવર્સિટીના કુલપતિએ કહ્યું કે પોલીસ મંજૂરી વિના કેમ્પસમાં આવી, કેસ કરીશું


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

વર્ષ 1971માં ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થયું હતું. જેમાં પાકિસ્તાનની સેનાને પરાજિત થવાનો વારો આવ્યો હતો. 12 દિવસ સુધી આ યુદ્ધમાં અનેક જવાનો શહિદ થયા હતા. ભારતના સૈનિકોની વિરતાના લીધે પાકિસ્તાનને હાર સ્વીકારવી પડી હતી. પાકિસ્તાની સેનાએ ભારતની સેના સામે હથિયારો નીચે મુકીને સમર્પણ કરી દીધું હતું. પાકિસ્તાની સેનાનું નેતૃત્ત્વ કરી રહેલાં એકે નિયાજીએ પોતાના 93 હજાર સૈનિકોની સાથે ભારતીય સેનાના કમાંડર લે. જનરલ જગજીત સિંહ અરોડાની સામે આત્મસમર્પણ કરીને હાર સ્વીકારી લીધી હતી.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલેલાં આ યુદ્ધમાં જનરલ માણેકશા ભારતીય સેનાના પ્રમુખ હતા. આ યુદ્ધ બાદ બાંગ્લાદેશ વિશ્વના નકશામાં અસ્તિત્વમાં આવ્યું. આ યુદ્ધમાં ભારતના 3900 જવાન શહિદ થયા. જ્યારે 9851 જવાન ઘાયલ થયા. ભારતીય સેનાના આ પરાક્રમને યાદ રાખવા માટે અને બિરદાવવા માટે આજે વિજય દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=vanity goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 1:12 pm, Mon, 16 December 19

Next Article