કાશ્મીર મુદ્દે આખરે UNSCમાં પણ પાકિસ્તાનને મળી પછડાટ, જાણો UNSCએ શું આપ્યો જવાબ

|

Aug 13, 2019 | 5:13 AM

જમ્મૂ-કાશ્મીરને બળજબરીપૂર્વક વૈશ્વિક મુદ્દો બનાવવાના પાકિસ્તાનના પ્રયત્નોને મોટો ઝટકો લાગ્યો છે. થોડા દિવસ પહેલા પાકિસ્તાને UNSC સમક્ષ અપીલ કરી હતી. હવે UNSCની અધ્યક્ષતા કરી રહેલા પોલેન્ડે કહ્યું કે દિલ્હી અને ઈસ્લામાબાદને ‘દ્વિપક્ષીય’ રીતે આ મુદ્દાનું નિરાકરણ શોધવુ પડશે. ભારત-પાકિસ્તાનની વચ્ચે ચાલી રહેલા તણાવની વચ્ચે પોલેન્ડે પ્રથમ વખત પ્રતિક્રિયા આપી છે. પોલેન્ડના કહેવાથી પાકિસ્તાનના UNSCમાં કાશ્મીર […]

કાશ્મીર મુદ્દે આખરે UNSCમાં પણ પાકિસ્તાનને મળી પછડાટ, જાણો UNSCએ શું આપ્યો જવાબ

Follow us on

જમ્મૂ-કાશ્મીરને બળજબરીપૂર્વક વૈશ્વિક મુદ્દો બનાવવાના પાકિસ્તાનના પ્રયત્નોને મોટો ઝટકો લાગ્યો છે. થોડા દિવસ પહેલા પાકિસ્તાને UNSC સમક્ષ અપીલ કરી હતી. હવે UNSCની અધ્યક્ષતા કરી રહેલા પોલેન્ડે કહ્યું કે દિલ્હી અને ઈસ્લામાબાદને ‘દ્વિપક્ષીય’ રીતે આ મુદ્દાનું નિરાકરણ શોધવુ પડશે.

ભારત-પાકિસ્તાનની વચ્ચે ચાલી રહેલા તણાવની વચ્ચે પોલેન્ડે પ્રથમ વખત પ્રતિક્રિયા આપી છે. પોલેન્ડના કહેવાથી પાકિસ્તાનના UNSCમાં કાશ્મીર મુદ્દો ઉઠાવવાના પ્રયત્નો થોડા સમય માટે ખત્મ થઈ ગયા છે.

અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

UNSCમાં નથી પાકિસ્તાનનું કોઈ સાથી

પોલેન્ડ પહેલા UNSCના સ્થાયી સભ્ય રશિયાએ પણ સાફ કરી દીધુ હતુ કે ભારતે કલમ 370ને નાબૂદ કરવા માટેનો નિર્ણય ભારતીય બંધારણની પ્રક્રિયા અનુસાર જ કર્યો છે. પોલેન્ડ ઓગસ્ટ મહિના માટે UNSCનું અધ્યક્ષ છે. UNSC સભ્ય દેશોની વચ્ચે અધ્યક્ષતા દર મહિને બદલતુ રહે છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

વિદેશ સચિવ પહેલા જ રાજદૂતોને આ વિશે જાણકારી આપી ચૂક્યા છે. વિદેશ મંત્રી એસ.જયશંકરે પોલેન્ડના વિદેશ મંત્રીને ફોન પણ કર્યો હતો. ભારતમાં પોલેન્ડના રાજદૂત એડમ બુરાકોવસ્કીએ વાતચીતમાં કહ્યું કે પોલેન્ડ આશા રાખે છે કે બંને દેશો ‘દ્વિપક્ષીય’ રીતે કોઈ નિરાકરણ લાવી શકે છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

પોલન્ડને વિશ્વાસ છે કે વિવાદનો હલ માત્ર શાંતિપૂર્ણ રીતે જ થઈ શકે છે. યૂરોપિયન યૂનિયનની જેમ અમે ભારત અને પાકિસ્તાનની વચ્ચે વાતચીતના પક્ષમાં છીએ. પોલેન્ડના આ સ્ટેન્ડથી ભારતની સ્થિતી વધુ મજબૂત થઈ ગઈ છે. ભારતે કહ્યું કે કાશ્મીર મુદ્દો દ્વિપક્ષીય રીતે જ હલ થશે, જે રીતે 1972માં શિમલા કરાર અને 1999માં લાહોર ઘોષણામાં નક્કી કરવામાં આવ્યું હતું.

 

[yop_poll id=”1″]

આ પણ વાંચો: બેહરીનમાં પાકિસ્તાનીઓએ કાશ્મીર માટે યોજી રેલી, પોલિસે કરી કાર્યવાહી

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article