સવાાયા ગુજરાતી ફાધર વાલેસનું નિધન. 95વર્ષની વયે ફાધર વાલેસે સ્પેનમાં અંતિમ શ્વાસ લીધા . ઉલ્લેખનીય છે કેે ધર્મે ખ્રિસ્તી અને વાણી અને વિચારમાં વૈષ્ણવજન વાલેસ 1960થી1982 દરમિયાન અમદાવાદની સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં ગણિતના અધ્યાપક તરીકે રહી ચૂક્યા છે. ઉલ્લેખનીય છે કે ગધની અનોખી અભિવ્યક્તિ તેમના હાથે સહજ બની હતી.જીવનઘડતરના ધ્યેયથી,સદાચાર,તરુણાશ્રમ,ગાંધીજી અને નવી પેઢી સહિત અનેક નિબંધ […]
Follow us on
સવાાયા ગુજરાતી ફાધર વાલેસનું નિધન. 95વર્ષની વયે ફાધર વાલેસે સ્પેનમાં અંતિમ શ્વાસ લીધા . ઉલ્લેખનીય છે કેે ધર્મે ખ્રિસ્તી અને વાણી અને વિચારમાં વૈષ્ણવજન વાલેસ 1960થી1982 દરમિયાન અમદાવાદની સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં ગણિતના અધ્યાપક તરીકે રહી ચૂક્યા છે. ઉલ્લેખનીય છે કે ગધની અનોખી અભિવ્યક્તિ તેમના હાથે સહજ બની હતી.જીવનઘડતરના ધ્યેયથી,સદાચાર,તરુણાશ્રમ,ગાંધીજી અને નવી પેઢી સહિત અનેક નિબંધ સંગ્રહ વાલેસ દ્વારા આપવામાં આવ્યા છે.