સરકાર વિરુદ્ધ ખેડૂતોનું ચાલી રહેલું આંદોલન અટકવાનું નામ નથી લઇ રહ્યું. સરકાર સાથેની વાતચીત પડી ભાંગતા ખેડૂતો ફરીથી ધરણા પર બેસી ગયા છે. ખેડૂતોનું ચલો દિલ્હી આંદોલન સાતમાં દિવસમાં પ્રવેશી ચુક્યું છે. પંજાબ અને હરિયાણા બોર્ડરને સીલ કરી દેવામાં આવી છે. આ સંદર્ભને લઇ ખેડૂતો મક્કમ રેહતા સરકારની ચિંતામાં વધારો થયો છે. સરહદ પર ગોઠવવામાં આવેલા બેરીકેડને ખેડૂતોએ ઉખાડી ફેંકી હતી.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો