રાફેલ મામલે સુપ્રીમ કોર્ટમાં અરજદારોની અરજી, કોર્ટને ખોટી માહિતી આપનાર અધિકારી વિરુદ્ધ થવી જોઈએ આ કાર્યવાહી

|

May 22, 2019 | 4:55 PM

સુપ્રીમ કોર્ટમાં પહોંચેલા રાફેલ મામલે વધુ એક વિવાદ ઉભો થઈ ગયો છે. આ કેસમાં અરજીકર્તા યશવંત સિન્હા, અરૂણ શૌરી અને પ્રશાંત ભૂષણે ફરી એક વખત પુનર્વિચારની અરજી પર લેખીત દલિલ સુપ્રીમ કોર્ટમાં દાખલ કરી છે. અરજીકર્તાઓએ સુપ્રીમ કોર્ટમાં એવો આગ્રહ કર્યો છે કે, જે અધિકારીએ કોર્ટને બંધ કવરમાં ખોટી માહિતી આપી છે તેની વિરુદ્ધ કાર્યવાહી […]

રાફેલ મામલે સુપ્રીમ કોર્ટમાં અરજદારોની અરજી, કોર્ટને ખોટી માહિતી આપનાર અધિકારી વિરુદ્ધ થવી જોઈએ આ કાર્યવાહી

Follow us on

સુપ્રીમ કોર્ટમાં પહોંચેલા રાફેલ મામલે વધુ એક વિવાદ ઉભો થઈ ગયો છે. આ કેસમાં અરજીકર્તા યશવંત સિન્હા, અરૂણ શૌરી અને પ્રશાંત ભૂષણે ફરી એક વખત પુનર્વિચારની અરજી પર લેખીત દલિલ સુપ્રીમ કોર્ટમાં દાખલ કરી છે. અરજીકર્તાઓએ સુપ્રીમ કોર્ટમાં એવો આગ્રહ કર્યો છે કે, જે અધિકારીએ કોર્ટને બંધ કવરમાં ખોટી માહિતી આપી છે તેની વિરુદ્ધ કાર્યવાહી થવી જોઈએ.

TV9 Gujarati

 

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

આ અગાઉ રાફેલ મામલે રિવ્યુ પિટીશન દાખીલ કરનારા અરજકર્તાઓએ કેન્દ્રના જવાબ પર સુપ્રીમ કોર્ટમાં પોતાનું સોગંદનામું દાખલ કર્યું હતું. અરજદારોએ કહ્યું કે જે સીજેઆઈનો હવાલો આપવામાં આવ્યો છે તેમાં ખામી છે. સીબીઆઈમાં પણ અનેક વખત ફરિયાદ કર્યા પછી પણ તેમણે તપાસ કરી નથી. અરજદારોએ એવી દલિલ કરી હતી કે સરકારે માહિતી છૂપાવી છે. અને કેટલીક જગ્યાએ છૂટછાટ મેળવીને પોતાની મરજી મુજબ કામગીરી કરી છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article