દેશના કરોડો ‘દેખતા’ લોકો સામે મહાન દૃષ્ટાંત મૂકશે રાજસ્થાનનો આ એક શખ્સ, શહીદોના પરિજનોને આપશે એટલી મોટી રકમ કે આપની આંખો પણ ખુલી જશે !

|

Mar 04, 2019 | 2:49 AM

પુલવામા આતંકી હુમલામાં શહીદ થયેલા જવાનોના પરિવારની મદદ માટે દેશ ભરમાંથી લોકો આગળ આવી રહ્યા છે. એવામાં રાજસ્થાનના એક શખ્સે કરી છે મોટી જાહેરાત. TV9 Gujarati   Web Stories View more મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે […]

દેશના કરોડો ‘દેખતા’ લોકો સામે મહાન દૃષ્ટાંત મૂકશે રાજસ્થાનનો આ એક શખ્સ, શહીદોના પરિજનોને આપશે એટલી મોટી રકમ કે આપની આંખો પણ ખુલી જશે !

Follow us on

પુલવામા આતંકી હુમલામાં શહીદ થયેલા જવાનોના પરિવારની મદદ માટે દેશ ભરમાંથી લોકો આગળ આવી રહ્યા છે. એવામાં રાજસ્થાનના એક શખ્સે કરી છે મોટી જાહેરાત.

TV9 Gujarati

 

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

કોટા ખાતે રહેતા આ શખ્સે કોઈ નાની-સૂની રકમ નહીં, પણ શહીદોના પરિજનો માટે 110 કરોડ રૂપિયાની રકમ આપવાની ઑફર કરી છે. આ રકમ તેઓ વડાપ્રધાન રાહત કોષ કોષમાં મોકલશે.

આ શખ્સનું નામ છે મુર્તઝા અલી અને તેઓ હાલમાં મુંબઈમાં એક વૈજ્ઞાનિક તરીકે કામ કરે છે. મુર્દઝાએ શહીદોના પરિવારનોની મદદ માટે વડાપ્રધાન કાર્યાલય (PMO)માં ઈ-મેલ કરી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવાનો સમય માંગ્યો છે. પીઓમઓએ તેમને બે-ત્રણ દિવસમાં વડાપ્રધાન સાથે બેઠક કરવાનો જવાબ મોકલ્યો છે.

મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે મુત્રઝા અલી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળીને તેમને 110 કરોડ રૂપિયાની રકમનું ચેક સોંપશે. તેના માટે તેમણે તમામ દસ્તાવેજી કાર્યવાહી કરી રાખી છે. તેમણે ગત 25 ફેબ્રુઆરીએ પીએમઓને મેલ મોકલીને પીએમ મોદીને મળવાનો સમય માંગ્યો હતો. પીઓમઓ તરફથી આવેલા જવાબી મેલમાં કહેવાયું છે કે 2-3 દિવસમાં તેમને મળવાનો સમય જણાવી દેવામાં આવશે.

કોણ છે મુર્તઝા અલી ?

અમે તમને હવે મુર્તઝા અલીની એક એવી ખાસિયત બતાવવા જઈ રહ્યા છીએ કે જે તેમને આ મહાન કાર્ય બદલ વધુ મહાન બનાવી રહી છે. હકીકતમાં મુર્તઝા અલી જન્મથી જ નેત્રહીન છે. તેમણે કોટાની કૉમર્સ કૉલેજથી ગ્રેજ્યુએશન કર્યું છે. તેમનો ઑટોમોબાઇલનો વારસાગત વ્યવસાય છે. તેઓ એક જાણીતા વૈજ્ઞાનિક છે. તેમની વધુ એક મહત્વની વિશેષતા એ છે કે તેઓ ફ્યુઅલ બર્ન રેડિએશન ટેક્નોલૉજીની મદદથી જીપીએસ, કૅમેરા કે અન્ય કોઈ પણ ઉપગરણ વગર જ કોઈ પણ વાહનને ટ્રૅસ કરવા માટેનો આવિષ્કાર કરી ચુક્યા છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 2:42 am, Mon, 4 March 19

Next Article