ગુજરાતમાં વાવાઝોડામાં મૃત્યુ પામેલા લોકોના પરિવારને PMO દ્વારા સહાયની જાહેરાત

|

Apr 17, 2019 | 6:02 AM

ગુજરાતના ઘણા વિસ્તારોમાં કમોસમી વરસાદ પડવાને લીધે અને તોફાન આવવાના કારણે 9 લોકોના મોત થયા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને ઘાયલ થયેલા લોકો માટે દુખ વ્યક્ત કર્યુ અને વળતર આપવાની પણ જાહેરાત કરી છે. Web Stories View more આજનું રાશિફળ તારીખ : 02-05-2024 હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન […]

ગુજરાતમાં વાવાઝોડામાં મૃત્યુ પામેલા લોકોના પરિવારને PMO દ્વારા સહાયની જાહેરાત

Follow us on

ગુજરાતના ઘણા વિસ્તારોમાં કમોસમી વરસાદ પડવાને લીધે અને તોફાન આવવાના કારણે 9 લોકોના મોત થયા છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને ઘાયલ થયેલા લોકો માટે દુખ વ્યક્ત કર્યુ અને વળતર આપવાની પણ જાહેરાત કરી છે.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

TV9 Gujarati

 

કુદરતી મુશ્કેલીથી થયેલા નુકસાન પર ચિંતા વ્યક્ત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને લખ્યુ કે ગુજરાતના ઘણા વિસ્તારોમાં વરસાદ અને તોફાનના કારણે થયેલા નુકસાનથી ખુબ દુખી છુ. બધાના પરિવાર સાથે મારી સંવેદના છે.

તે સિવાય પણ વડાપ્રધાન કાર્યાલયના ટ્વિટર હેન્ડલ પરથી વળતરની જાહેરાત કરવામાં આવી છે. તેમાં લખ્યુ છે કે ગુજરાતના જે લોકોના તોફાનના કારણે મોત થયા છે, તે બધા જ પરિવારને 2 લાખ રૂપિયા વળતર અને જે લોકો ઘાયલ થયા છે તે બધા જ લોકોને 50 હજાર રૂપિયાની મદદ કરવામાં આવશે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article