PMC બેંક કૌભાંડ કેસમાં ખાતાધારકોને સુપ્રીમ કોર્ટથી રાહત નહીં, જુઓ VIDEO

|

Oct 18, 2019 | 6:44 AM

 PMC બેંક કૌભાંડના કેસમાં સુપ્રીમ કોર્ટે ખાતાધારકોને કોઈ રાહત આપી નથી. સુપ્રીમ કોર્ટે સુનાવણીનો ઈનકાર કરતા કહ્યું કે ખાતાધારકોએ હાઈકોર્ટમાં અપીલ કરવી જોઈએ. બેંકના 15 લાખથી વધુ ખાતાધારકોના નાણાં ફસાયા છે. રિઝર્વ બેંકે અગાઉ ફરમાન બહાર પાડ્યું હતું કે 6 મહિનામાં 40 હજાર રૂપિયાથી વધુની રકમ ઉપાડી નહી શકાય. Web Stories View more આજનું […]

PMC બેંક કૌભાંડ કેસમાં ખાતાધારકોને સુપ્રીમ કોર્ટથી રાહત નહીં, જુઓ VIDEO

Follow us on

PMC બેંક કૌભાંડના કેસમાં સુપ્રીમ કોર્ટે ખાતાધારકોને કોઈ રાહત આપી નથી. સુપ્રીમ કોર્ટે સુનાવણીનો ઈનકાર કરતા કહ્યું કે ખાતાધારકોએ હાઈકોર્ટમાં અપીલ કરવી જોઈએ. બેંકના 15 લાખથી વધુ ખાતાધારકોના નાણાં ફસાયા છે. રિઝર્વ બેંકે અગાઉ ફરમાન બહાર પાડ્યું હતું કે 6 મહિનામાં 40 હજાર રૂપિયાથી વધુની રકમ ઉપાડી નહી શકાય.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

આ પ્રતિબંધના વિરોધમાં ખાતાધારકોએ અરજી કરી હતી. જો કે આ અરજીની સુનાવણી માટે સુપ્રીમ કોર્ટે ઈનકાર કર્યો છે. ત્યારે આ અંગે દિલ્લીના બિજોન કુમારે તમામ ખાતાધારકોને 100 ટકા વીમો મળે તેવી માગ કરી છે. જેથી ખાતાધારકોને તેમના રૂપિયા મળી રહે સાથે જ નાણા ઉપાડ પર લાગેલા પ્રતિબંધને હટાવવા પણ માગ કરાઈ છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article