18 વર્ષથી મોટી વ્યક્તિ ઇચ્છાથી ધર્મ પસંદ કરી શકે છે – સુપ્રીમ કોર્ટે ધર્મ પરિવર્તન બંધ કરવા સંબંધિત અરજીને ફગાવી દીધી

સુપ્રીમ કોર્ટે (Supreme Court) શુક્રવારે કાળા જાદુ અને જબરદસ્તીથી ધર્માન્તરણને નિયંત્રણમાં લેવા કેન્દ્રને નિર્દેશ આપવાની અરજી ફગાવી દીધી હતી. અરજી ફગાવતા સુપ્રીમે કહ્યું કે 18 વર્ષથી વધુ વ્યની વ્યક્તિ પોતાનો ધર્મ પસંદ કરવા માટે સ્વતંત્ર છે.

18 વર્ષથી મોટી વ્યક્તિ ઇચ્છાથી ધર્મ પસંદ કરી શકે છે - સુપ્રીમ કોર્ટે ધર્મ પરિવર્તન બંધ કરવા સંબંધિત અરજીને ફગાવી દીધી
Supreme Court
Follow Us:
| Updated on: Apr 10, 2021 | 11:27 AM

સુપ્રીમ કોર્ટે (Supreme Court) શુક્રવારે કાળા જાદુ અને જબરદસ્તીથી ધર્માન્તરણને નિયંત્રણમાં લેવા કેન્દ્રને નિર્દેશ આપવાની અરજીની સુનાવણી કરવાનો ઇનકાર કરતા કહ્યું કે 18 વર્ષથી વધુ વ્યની વ્યક્તિ પોતાનો ધર્મ પસંદ કરવા માટે સ્વતંત્ર છે.

ન્યાયાધીશ આરએફ નરીમાન, જસ્ટીસ બી.આર. ગવઈ અને ન્યાયાધીશ ઋષિકેશ રોયની ખંડપીઠે અરજદાર એડવોકેટ અશ્વિની ઉપાધ્યાય તરફથી હાજરી આપતાં સિનિયર એડવોકેટ શંકરનારાયણને અરજદારને કહ્યું, ‘કલમ 32 હેઠળ આ કેવા પ્રકારની અરજી છે? અમે તમારા પર ભારે દંડ લાદીશું. તમે તમારા પોતાના જોખમે દલીલ કરશો.’

લો કમિશન સમક્ષ રિપોર્ટ ફાઈલ કરવાની મંજૂરી માંગી છે

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

ખંડપીઠે કહ્યું કે 18 વર્ષથી વધુ ઉંમરના કોઈને પણ વ્યક્તિને તેના ધર્મની પસંદગી કરવાની મંજૂરી ન આપવાનું કોઈ કારણ નથી. ખંડપીઠે શંકરનારાયણને કહ્યું, “બંધારણમાં પ્રચાર શબ્દનો સમાવેશ કરવા પાછળનું કારણ છે.” આ પછી, શંકરનારાયણે આ અરજી પરત ખેંચવાની અને સરકાર અને કાયદા પંચ સમક્ષ રિપોર્ટ ફાઇલ કરવાની મંજૂરી માંગી હતી.

આ ખંડપીઠે લો કમિશન સમક્ષ રિપોર્ટની મંજૂરી આપવાની ના પાડી હતી. રીપોર્ટની મંજુરીની ના પાડતા ખંડપીઠે કહ્યું હતું કે, અમે તમને આ પરવાનગી આપી શકતા નથી. કોર્ટે પાછી ખેંચવામાં આવેલી અરજીના રૂપમાં આનો નિકાલ કર્યો છે.

જાહેર છે કે ધર્મ પરિવર્તનના મુદ્દે દેશમાં ઘણી ચર્ચાઓ થઇ રહે છે. આ બાબતે સુપ્રીમમાં અરજી દાખલ કરવામાં આવી હતી જેમાં કાળા જાદુ અને જબરદસ્તીથી ધર્માન્તરણને નિયંત્રણમાં લેવા માટે કેન્દ્રને નિર્દેશ આપવાની વાત કરવામાં આવી હતી . જેને લઈને સુપ્રીમે કહ્યું હતું કે 18 વર્ષથી વધુ ઉંમરના કોઈને પણ વ્યક્તિને તેના ધર્મની પસંદગી કરવાની મંજૂરી ન આપવાનું કોઈ કારણ નથી.

આ પણ વાંચો: રેલીઓમાં કોરોના ગાઈડલાઈનના ઉલ્લંઘનને લઈને ચૂંટણી પંચની આંખ ઉઘડી, રેલીઓ બેન કરવાની આપી ધમકી

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">