પાકિસ્તાનની ફરી જળસીમામાં નાપાક હરકત. ભારતીય જળસીમા નજીક માછીમારી કરી રહેલી બોટનું અપહરણ કર્યું. જેમાં 2 બોટ અને 20 માછીમારોનું અપહરણ કરાયું. અપહરણ કરાયેલી બંને બોટ ઓખાની હોવાનું સામે આવ્યું છે. બોટના અપહરણને લઈ માછીમાર સમાજમાં પાકિસ્તાન સામે રોષની લાગણી છવાઇ છે. Web Stories View more આજનું રાશિફળ તારીખ : 02-05-2024 હાર્દિક પંડ્યાના કારણે […]
Follow us on
પાકિસ્તાનની ફરી જળસીમામાં નાપાક હરકત. ભારતીય જળસીમા નજીક માછીમારી કરી રહેલી બોટનું અપહરણ કર્યું. જેમાં 2 બોટ અને 20 માછીમારોનું અપહરણ કરાયું. અપહરણ કરાયેલી બંને બોટ ઓખાની હોવાનું સામે આવ્યું છે. બોટના અપહરણને લઈ માછીમાર સમાજમાં પાકિસ્તાન સામે રોષની લાગણી છવાઇ છે.