પાકિસ્તાનની ફરી નાપાક હરકત, દરિયાઇ જળસીમામાંથી 2 બોટ સહિત 20 માછીમારોનું કર્યું અપહરણ

|

Dec 06, 2020 | 6:41 PM

પાકિસ્તાનની ફરી જળસીમામાં નાપાક હરકત. ભારતીય જળસીમા નજીક માછીમારી કરી રહેલી બોટનું અપહરણ કર્યું. જેમાં 2 બોટ અને 20 માછીમારોનું અપહરણ કરાયું. અપહરણ કરાયેલી બંને બોટ ઓખાની હોવાનું સામે આવ્યું છે. બોટના અપહરણને લઈ માછીમાર સમાજમાં પાકિસ્તાન સામે રોષની લાગણી છવાઇ છે.   Web Stories View more આજનું રાશિફળ તારીખ : 02-05-2024 હાર્દિક પંડ્યાના કારણે […]

પાકિસ્તાનની ફરી નાપાક હરકત, દરિયાઇ જળસીમામાંથી 2 બોટ સહિત 20 માછીમારોનું કર્યું અપહરણ

Follow us on

પાકિસ્તાનની ફરી જળસીમામાં નાપાક હરકત. ભારતીય જળસીમા નજીક માછીમારી કરી રહેલી બોટનું અપહરણ કર્યું. જેમાં 2 બોટ અને 20 માછીમારોનું અપહરણ કરાયું. અપહરણ કરાયેલી બંને બોટ ઓખાની હોવાનું સામે આવ્યું છે. બોટના અપહરણને લઈ માછીમાર સમાજમાં પાકિસ્તાન સામે રોષની લાગણી છવાઇ છે.

 

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article