મુંબઇ એરપોર્ટની સુરક્ષા વધારવા માર્ગદર્શિકા જાહેર કરાવામાં આવી છે. મુંબઇ સહિત દેશના 19 એરપોર્ટને એલર્ટ કરવામાં આવ્યા છે. જમ્મુ કાશમીરનો વિશેષ દરજ્જો હટાવાતા લેવાયો નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યારે ખાનગી એરલાઇન્સ માટે પણ માર્ગદર્શિકા જાહેર કરાઈ છે. અઘટિત ઘટના ન ઘટે તે માટે નિર્ણય લેવાયો છે.
આ પણ વાંચો: જમ્મુ-કાશમીરમાંથી કલમ 370 દૂર કરવા અંગે આજે દેશને સંબોધિત કરી શકે છે PM નરેન્દ્ર મોદી
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
[yop_poll id=”1″]
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો