BJP દિગ્ગજ નેતા સાથે પશ્ચિમ બંગાળમાં થયું કંઈક એવું કે મમતા બેનર્જીને કરી ફરિયાદ

|

Dec 18, 2019 | 1:11 PM

ભારતીય જનતા પાર્ટીની દિગ્ગજ નેતા કૈલાશ વિજયવર્ગીયએ એક ટ્વીટ કરીને લખ્યું કે તેમને બંગાળમાં ઘેરવામાં આવ્યા હતા. આ સિવાય પોલીસ દ્વારા પણ તેમને કોઈ જ મદદ કરવામાં આવી નહોતી. ઉલ્લેખનીય છે કે નાગરિકતા સુધારા કાયદાનો પશ્ચિમ બંગાળમાં વિરોધ થઈ રહ્યો છે. Web Stories View more આજનું રાશિફળ તારીખ : 02-05-2024 હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ […]

BJP દિગ્ગજ નેતા સાથે પશ્ચિમ બંગાળમાં થયું કંઈક એવું કે મમતા બેનર્જીને કરી ફરિયાદ

Follow us on

ભારતીય જનતા પાર્ટીની દિગ્ગજ નેતા કૈલાશ વિજયવર્ગીયએ એક ટ્વીટ કરીને લખ્યું કે તેમને બંગાળમાં ઘેરવામાં આવ્યા હતા. આ સિવાય પોલીસ દ્વારા પણ તેમને કોઈ જ મદદ કરવામાં આવી નહોતી. ઉલ્લેખનીય છે કે નાગરિકતા સુધારા કાયદાનો પશ્ચિમ બંગાળમાં વિરોધ થઈ રહ્યો છે.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

તેઓએ ટ્વીટ કરીને લખ્યું કે મુર્શિદાબાદ જતી વખતે નવગ્રામની પાસે એક ભીડ દ્વારા તેમને ઘેરી લેવામાં આવ્યા હતા. તેમની ગાડીની બંને તરફ ભીડ જમા થઈ હતી. આ બાબતે કોઈ જ દરકાર પ્રશાસન લઈ રહ્યું નથી. એસપી અને ડીજી પણ ફોન નથી ઉપાડી રહ્યાં. પશ્ચિમ બંગાળના અરાજક સરકારના રહેતા કંઈ પણ થઈ શકે છે. અહિંયા કોઈનો જ જીવ સુરક્ષિત નથી.

આ પણ વાંચો :  રોહિત શર્માએ રચી દીધો વિક્રમ, કેપ્ટન કોહલીને પણ રાખી દીધા પાછળ


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

આ બાદમાં તેમના સુરક્ષા અધિકારીઓ દ્વારા તેમને ભીડથી બહાર કાઢી લેવાયા છે. તેઓએ આ બાબતે અન્ય એક ટ્વીટમાં કહ્યું કે પ્રશાસન દ્વારા જાણીજોઈને જામની સ્થિતિ ઉભી કરવામાં આવી હતી. મુર્શિબાદના મોટાભાગના રસ્તાઓ જામના લીધે બંધ છે અને તેમાં ટ્રકો પણ છે. આ સરકારનું ષડયંત્ર છે જેના લીધે તેઓ મુર્શિબાદ ન પહોંચી શકે. જો કે તેઓએ ફરીથી એક ટ્વીટ કર્યું જેમાં સ્પષ્ટતા કરી તેઓ સુરક્ષિત મુર્શિબાદ પહોંચી ગયા છે. આ ટ્વીટ બાદ ભાજપના નેતાઓમાં આક્રોશ જોવા મળ્યો છે.  જો કે તેઓએ ટ્વીટર પર મમતા બેનર્જીને ટેગ કરીને આ બાબતે ફરિયાદ પણ કરી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=vanity goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article