જમ્મુ-કાશ્મીરના સોપોરમાં આતંકવાદીઓએ સુરક્ષાદળો પર કર્યો ગ્રેનેડ હુમલો

|

Oct 28, 2019 | 12:48 PM

જમ્મુ-કાશ્મીરના સોપોરમાં આતંકવાદીઓએ સુરક્ષાદળો પર ગ્રેનેડ હુમલો કર્યો છે. જેમાં 15થી વધુ લોકો ઘાયલ થયા છે. જ્યારે ત્રણની સ્થિતિ અત્યંત ગંભીર છે. મળતી માહિતી પ્રમાણે આતંકવાદીઓએ સુરક્ષાદળોને નિશાન બનાવીને હોટેલ પ્લાઝા પાસે ગ્રેનેડ ફેંક્યો હતો.  આ પણ વાંચોઃ સઉદી અરબમાં PM મોદીની હાજરીથી પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાન પરેશાન Web Stories View more જામનગર બાદ […]

જમ્મુ-કાશ્મીરના સોપોરમાં આતંકવાદીઓએ સુરક્ષાદળો પર કર્યો ગ્રેનેડ હુમલો

Follow us on

જમ્મુ-કાશ્મીરના સોપોરમાં આતંકવાદીઓએ સુરક્ષાદળો પર ગ્રેનેડ હુમલો કર્યો છે. જેમાં 15થી વધુ લોકો ઘાયલ થયા છે. જ્યારે ત્રણની સ્થિતિ અત્યંત ગંભીર છે. મળતી માહિતી પ્રમાણે આતંકવાદીઓએ સુરક્ષાદળોને નિશાન બનાવીને હોટેલ પ્લાઝા પાસે ગ્રેનેડ ફેંક્યો હતો.

આ પણ વાંચોઃ સઉદી અરબમાં PM મોદીની હાજરીથી પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાન પરેશાન

જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

સાંજે સવા ચાર વાગ્યાની આસપાસ આ ગ્રેનેડ હુમલો કરવામાં આવ્યો. ઈજાગ્રસ્તમાં એક મહિલાનો પણ સમાવેશ થાય છે..હુમલા બાદ CRPF જવાનોએ હુમલાના સ્થળ પર પહોંચીને તે વિસ્તારને કોર્ડન કરી ઘેરાબંધી કરી છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article