સુરતના અગ્નિકાંડ બાદ સરકારના જ વિવિધ વિભાગો એકબીજાને આપી રહ્યાં છે ખો, ઘટનાની જવાબદારી કોની?

|

May 25, 2019 | 7:02 AM

સુરતના ગોઝારા અગ્નિકાંડમાં 20 લોકોના મોત થયા છે ત્યારે સરકારના જ વિવિધ વિભાગો એકબીજાને ખો આપી રહ્યાં છે અને જવાબદારી લેવા કોઈ તૈયાર નથી. દર વખતની જેમ જવાબદારી લેવાને બદલે સરકારી વિભાગો એકબીજા પર દોષનો ટોપલો નાંખીને છટકવાનો પ્રયાસ કરી રહ્યાં છે. TV9 Gujarati   Web Stories View more આજનું રાશિફળ તારીખ 08-09-2024 રતન ટાટાએ […]

સુરતના અગ્નિકાંડ બાદ સરકારના જ વિવિધ વિભાગો એકબીજાને આપી રહ્યાં છે ખો, ઘટનાની જવાબદારી કોની?

Follow us on

સુરતના ગોઝારા અગ્નિકાંડમાં 20 લોકોના મોત થયા છે ત્યારે સરકારના જ વિવિધ વિભાગો એકબીજાને ખો આપી રહ્યાં છે અને જવાબદારી લેવા કોઈ તૈયાર નથી. દર વખતની જેમ જવાબદારી લેવાને બદલે સરકારી વિભાગો એકબીજા પર દોષનો ટોપલો નાંખીને છટકવાનો પ્રયાસ કરી રહ્યાં છે.

TV9 Gujarati

 

આજનું રાશિફળ તારીખ 08-09-2024
રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત

સુરતના મજુરા વિસ્તારના ભાજપના ધારાસભ્ય હર્ષ સંઘવીએ કહ્યું કે તમામ બાબતોની ગંભીર નોંધ લઈને મુખ્યપ્રધાનને રજૂઆત કરવામાં આવી છે. આવી ઘટનાઓ ભવિષ્યમાં ન બને તે માટે સૌએ સાવચેત થવું જ પડશે અને દોષિતોને દાખલો બેસે તેવી કડક સજા જરૂર મળશે.

આ પણ વાંચો: TV9ના સવાલથી ભાગ્યા અધિકારી, દેશ માગે જવાબ, અધિકારી કેમ મૌન?

Next Article