‘દિલ્હીને ખાલી કરી સરહદો પર પરત ફરે ખેડૂતો’ પંજાબના CM અમરિંદર સિંહની અપીલ

|

Jan 26, 2021 | 6:34 PM

પંજાબના મુખ્યપ્રધાન અમરિંદર સિંહ ખેડૂતોને દિલ્હીને ખાલી કરી સરહદો પર પરત ફરવાની અપીલ કરી છે. તેમને કહ્યું કે 'દિલ્હી મે જે થયું તે ચોંકાવનારૂ દશ્ય હતું'.

દિલ્હીને ખાલી કરી સરહદો પર પરત ફરે ખેડૂતો પંજાબના CM અમરિંદર સિંહની અપીલ
CM Amarinder Singh (File Image)

Follow us on

પંજાબના મુખ્યપ્રધાન અમરિંદર સિંહ ખેડૂતોને દિલ્હીને ખાલી કરી સરહદો પર પરત ફરવાની અપીલ કરી છે. તેમને કહ્યું કે ‘દિલ્હી મે જે થયું તે ચોંકાવનારૂ દશ્ય હતું’. આ શાંતિપૂર્ણ રીતે પ્રદર્શન કરી રહેલા ખેડૂતોની ભાવનાને ઠેસ પહોંચાડવા જેવું છે. ખેડૂત નેતાઓ અને ખેડૂત સંગઠનોએ પોતાને આ હિંસાથી અલગ કરી લીધા છે. સાથે જ ટ્રેક્ટર રેલને સ્થગિત કરી દેવામાં આવી છે. હું તમામ ખેડૂતોને અપીલ કરૂ છું કે ‘તે દિલ્હી ખાલી કરી સરહદો પર પરત ફરે’.

 

ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર

 

 

આ પણ વાંચો: 01 Februaryથી તમારી જિંદગી સાથે જોડાયેલા અનેક નિયમો બદલાશે, જાણવા જુઓ આ અહેવાલ

Next Article