7 હજાર વર્ષ પછી મળી ગયા ભગવાન રામના વંશજ, અમદાવાદથી 676 કિલોમીટર દુર શાહી રીતે રહે છે પુરો પરિવાર, રામમંદિર વિવાદમાં સુપ્રીમ કોર્ટમાં જલ્દી જ પોતાની વાત મુકશે

|

Aug 12, 2019 | 5:29 AM

સુપ્રીમ કોર્ટમાં અયોધ્યા મામલે સુનાવણી ચાલી રહી છે. 9 ઓગસ્ટે સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે રામલલાના વકીલને પુછ્યુ કે શું ભગવાન રામનું કોઈ વંશજ અયોધ્યા કે દુનિયામાં કોઈ છે? તેની પર વકીલે કહ્યું હતું કે અમને તે વાતની જાણકારી નથી. Web Stories View more પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે […]

7 હજાર વર્ષ પછી મળી ગયા ભગવાન રામના વંશજ, અમદાવાદથી 676 કિલોમીટર દુર શાહી રીતે રહે છે પુરો પરિવાર, રામમંદિર વિવાદમાં સુપ્રીમ કોર્ટમાં જલ્દી જ પોતાની વાત મુકશે

Follow us on

સુપ્રીમ કોર્ટમાં અયોધ્યા મામલે સુનાવણી ચાલી રહી છે. 9 ઓગસ્ટે સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે રામલલાના વકીલને પુછ્યુ કે શું ભગવાન રામનું કોઈ વંશજ અયોધ્યા કે દુનિયામાં કોઈ છે? તેની પર વકીલે કહ્યું હતું કે અમને તે વાતની જાણકારી નથી.

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ

આ વાતને લઈને જયપુરની રાજકુમારી અને રાજસમંદના સાંસદ દીયા કુમારીએ દાવો કર્યો છે કે તેમનો પરિવાર ભગવાન રામના પુત્ર કુશના વંશજ છે. તેમને એક ટ્વિટ કરીને કહ્યું હતું કે ભગવાન રામના વંશજ આખી દુનિયામાં છે. અમારો પરિવાર પણ ભગવાન રામના પુત્ર કુશનો વંશજ છે. તેમને કહ્યું કે તેમના પરિવારનો ભગવાન રામના પુત્ર કુશના પરિવાર સાથે સંબંધ છે. તેમને કહ્યું કે જયપુરના પૂર્વ રાજા અને તેમના પતિ ભવાનીસિંહ કુશની 309મી પેઢીના હતા.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

પૂર્વ રાજકુમારી દ્વારા આ વાતનો સબૂત પણ આપવામાં આવ્યો છે. તેમને એક પત્રાવલી બતાવી છે. જેમાં ભગવાન રામના વંશજના બધાજ પૂર્વજોના નામ ક્રમથી લખેલા છે. આ પત્રાવલીમાં 289માં વંશજના રૂપમાં સવાઈ જયસિંહ અને 307માં વંશજના રૂપમાં મહારાજા ભવાનીસિંહનું નામ લખેલુ છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

જયપુરના શાહી પરિવારની પૂર્વ રાજમાતા પદ્મિની દેવીએ કહ્યું કે રામ મંદિર પર ઝડપી સમાધાન થાય. ત્યારે સુપ્રીમ કોર્ટે પુછ્યુ કે ભગવાન રામના વંશજ ક્યા છે? તેના માટે અમે સામે આવ્યા છે હા અમે તેમના વંશજ છીએ. દસ્તાવેજ સિટી પેલેસના પોથીખાનામાં છે. અમે નથી ઈચ્છતા કે વંશજનો મુદ્દો કોઈ રૂકાવટ પેદા કરે. ભગવાન રામ બધાની આસ્થાનું પ્રતીક છે.

[yop_poll id=”1″]

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 5:26 am, Mon, 12 August 19

Next Article