બાબા અમરનાથની યાત્રાનો સાચો ઈતિહાસ શું છે? એક મુસ્લિમ ભરવાડ બુટા મલિકે બાબા બર્ફાનીની ગુફા શોધી હોવાની વાતમાં કેટલુ તથ્ય?

બાબા અમરનાથની યાત્રાને લઈને વર્ષોથી કેટલાક બ્રિટીશર્સ, ડાબેરી ઈતિહાસકારો અને નહેરુવાદીઓ ફેક નેરેટિવ ચલાવી રહ્યા છે. એ જુઠાણુ એ છે કે બાબા બર્ફાનીની ગુફાની શોધ 1850માં બુટા મલિક નામના એક મુસ્લિમ ભરવાડે કરી હતી, બુટા મલિક સાથે એક સાધુને જોડીને એક વાર્તા પણ ઘડી દેવામાં આવી છે. આજે આપણે જાણશું કે બાબા બર્ફાનીની ગુફા કેટલી પ્રાચીન છે, જેનો ઉલ્લેખ મહાભારતકાળમાં પણ મળી આવે છે, તો એક મુસ્લિમ ભરવાડ સાથે બાબાની ગુફાને જોડીને કાશ્મીર સાથે ક્યુ નેરેટિવ જોડવાની વાત છે?-  વાંચો

બાબા અમરનાથની યાત્રાનો સાચો ઈતિહાસ શું છે? એક મુસ્લિમ ભરવાડ બુટા મલિકે બાબા બર્ફાનીની ગુફા શોધી હોવાની વાતમાં કેટલુ તથ્ય?
| Updated on: Jul 11, 2025 | 1:42 AM

અમરનાથ યાત્રા ભારતની એક મહત્વપૂર્ણ ધાર્મિક યાત્રા છે, જે ખાસ કરીને હિંદુ ભક્તો માટે અત્યંત પવિત્ર માનવામાં આવે છે. અહીં ભગવાન શિવના પવિત્ર સ્વરૂપના હિમલિંગ તરીકે દર્શન થાય છે. આ ગુફામાં કુદરતી રીતે બરફમાંથી શિવજીનો લિંગ રૂપે આકાર બને છે, જેને શ્વેત લિંગમ કહેવામાં આવે છે. અમરનાથ યાત્રા એ માત્ર એક ધાર્મિક અનુષ્ઠાન નથી, પરંતુ જીવનમાં ધૈર્ય, સમર્પણ અને આસ્થાની પણ પરીક્ષા છે. કડકડતી ઠંડી, કપરુ ચઢાણ અને ઓક્સિજનની કમી હોવા છતા ભાવિ ભક્તો હર-હર મહાદેવના જયઘોષ સાથે આગળ વધે છે. આ યાત્રા તેમને આદ્યાત્મિક રીતે પણ મજબૂત કરી દે છે. આ યાત્રામાં જ્યારે અમર પક્ષીઓના દર્શન થાય છે તો તેમના માટે બાબા બર્ફાનીએ સ્વયં આપેલા દિવ્ય આશીર્વાદ હોય છે. અમરનાથ યાત્રાનું ઐતિહાસિક અને પૌરાણિક મહત્વ અમરનાથ ગુફા વિશે અનેક પૌરાણિક કથાઓ પ્રચલિત છે. અમરનાથની સૌથી પ્રસિદ્ધ કથા એવી છે કે અહીં ભગવાન શિવે માતા પાર્વતીને અમરતાનું રહસ્ય સંભળાવ્યુ હતુ. કથા અનુસાર જ્યારે માતા પાર્વતીએ શિવજીને અમર થવાનો ઉપાય પૂછ્યો તો શિવજી...

Published On - 1:30 am, Fri, 11 July 25

સંપૂર્ણ વાર્તા વાંચવા માટે TV9 એપ્લિકેશન ડાઉનલોડ કરો

20 થી વધુ વિશિષ્ટ સમાચારોની અમર્યાદિત ઍક્સેસ TV9 એપ પર ચાલુ રાખો