હવે આર્યુવેદીક ડોકટરો 58 પ્રકારની સર્જરી કરી શકશે, આર્યુવેદ ડોકટરોને આપેલા અધિકાર સામે IMAનો વિરોધ

|

Nov 26, 2020 | 9:26 AM

કેન્દ્ર સરકારે એક પરીપત્ર બહાર પાડીને આર્યુવેદના ડોકટરોને પણ 58 પ્રકારની સર્જરી કરવાની છુટ આપી છે. આર્યુવેદના ડોકટરોને મળેલી સર્જરી કરવાની મળેલી છુટછાટથી ઈન્ડિયન મેડીકલ એસોસિએશન (IMA) ભારે નારાજ છે. આઈએમએ દ્વારા કેન્દ્ર સરકારને આર્યુવેદના ડોકટરોને આપેલી સર્જરી કરવાની પરવાનગી અંગે પુનઃવિચારણા કરવા જણાવ્યુ છે. સેન્ટ્રલ કાઉન્સીલ ફોર ઈન્ડિયન મેડીસીન (CCIM)ના જાહેરનામાં ને લઈને ભારે […]

હવે આર્યુવેદીક ડોકટરો 58 પ્રકારની સર્જરી કરી શકશે, આર્યુવેદ ડોકટરોને આપેલા અધિકાર સામે IMAનો વિરોધ

Follow us on

કેન્દ્ર સરકારે એક પરીપત્ર બહાર પાડીને આર્યુવેદના ડોકટરોને પણ 58 પ્રકારની સર્જરી કરવાની છુટ આપી છે. આર્યુવેદના ડોકટરોને મળેલી સર્જરી કરવાની મળેલી છુટછાટથી ઈન્ડિયન મેડીકલ એસોસિએશન (IMA) ભારે નારાજ છે. આઈએમએ દ્વારા કેન્દ્ર સરકારને આર્યુવેદના ડોકટરોને આપેલી સર્જરી કરવાની પરવાનગી અંગે પુનઃવિચારણા કરવા જણાવ્યુ છે. સેન્ટ્રલ કાઉન્સીલ ફોર ઈન્ડિયન મેડીસીન (CCIM)ના જાહેરનામાં ને લઈને ભારે રોષ છે. મેડીકલ સંસ્થાઓમા આર્યુવેદના ડોકટરોના પ્રવેશનો માર્ગ મોકળો બની રહ્યો હોવાનુ આઈએમએ એ જણાવ્યુ છે. આ પ્રકારની છુટછાટ અપાતા, નીટ જેવી સ્પર્ધાત્મક પરીક્ષાનો હવે કોઈ અર્થ નહી રહે.

 

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article