અયોધ્યામાં ભૂમિપૂજન માટે ગુજરાતમાંથી સંતોને આમંત્રણ આપવામાં આવ્યું છે. BAPSના વડા મહંત સ્વામીને આમંત્રણ આપવામાં આવ્યું છે, તો સારસાના અવિચલદાસજી સહિત 7 સંતોને પણ આમંત્રણ મળ્યું છે. અયોધ્યામાં રામમંદિર નિર્માણનું ભૂમિપૂજન 5 ઓગસ્ટે થશે જેમાં વડાપ્રધાન મોદી જવાના છે. આ શુભ અવસરે દેશના ગણતરીના સાધુ-સંતોને નિમંત્રણ મોકલાયું છે. જેમાં ગુજરાતના સંતોનો પણ સમાવેશ થાય છે.
આ પણ વાંચો: અમદાવાદ: જમીન માપણી બાદ ખેડૂતોની મુશ્કેલીમાં વધારો, ખાનગી કંપનીના જમીનના સર્વેમાં સામે આવ્યા ગોટાળા
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો