અયોધ્યામાં રામમંદિર નિર્માણના ભૂમિપૂજન માટે ગુજરાતમાંથી 7 સંતોને આપવામાં આવ્યું આમંત્રણ

|

Jul 30, 2020 | 3:14 PM

અયોધ્યામાં ભૂમિપૂજન માટે ગુજરાતમાંથી સંતોને આમંત્રણ આપવામાં આવ્યું છે. BAPSના વડા મહંત સ્વામીને આમંત્રણ આપવામાં આવ્યું છે, તો સારસાના અવિચલદાસજી સહિત 7 સંતોને પણ આમંત્રણ મળ્યું છે. અયોધ્યામાં રામમંદિર નિર્માણનું ભૂમિપૂજન 5 ઓગસ્ટે થશે જેમાં વડાપ્રધાન મોદી જવાના છે. આ શુભ અવસરે દેશના ગણતરીના સાધુ-સંતોને નિમંત્રણ મોકલાયું છે. જેમાં ગુજરાતના સંતોનો પણ સમાવેશ થાય છે. […]

અયોધ્યામાં રામમંદિર નિર્માણના ભૂમિપૂજન માટે ગુજરાતમાંથી 7 સંતોને આપવામાં આવ્યું આમંત્રણ

Follow us on

અયોધ્યામાં ભૂમિપૂજન માટે ગુજરાતમાંથી સંતોને આમંત્રણ આપવામાં આવ્યું છે. BAPSના વડા મહંત સ્વામીને આમંત્રણ આપવામાં આવ્યું છે, તો સારસાના અવિચલદાસજી સહિત 7 સંતોને પણ આમંત્રણ મળ્યું છે. અયોધ્યામાં રામમંદિર નિર્માણનું ભૂમિપૂજન 5 ઓગસ્ટે થશે જેમાં વડાપ્રધાન મોદી જવાના છે. આ શુભ અવસરે દેશના ગણતરીના સાધુ-સંતોને નિમંત્રણ મોકલાયું છે. જેમાં ગુજરાતના સંતોનો પણ સમાવેશ થાય છે.

આ પણ વાંચો: અમદાવાદ: જમીન માપણી બાદ ખેડૂતોની મુશ્કેલીમાં વધારો, ખાનગી કંપનીના જમીનના સર્વેમાં સામે આવ્યા ગોટાળા

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Next Article