Video: સવારે તમે જાગો અને બેડ પર આરામ ફરમાવતા વાઘને જુઓ તો શું હાલત થાય?

|

Jul 18, 2019 | 12:23 PM

આસામમાં પૂરના કહેરની વચ્ચે એક માન્યામાં ના આવે તેવી ઘટના બની હતી. આસામના કાઝીરંગા નેશનલ પાર્કના હરમતિ વિસ્તારમાં એક પરિવારે સવારે એવુ દ્રશ્ય જોયું હતું જેની તેમણે જીવનમાં ક્યારેય કલ્પના સુધ્ધા નહી કરી હોય. રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો Web Stories View more Nita Ambani luxury car : સીટ પર લખેલું […]

Video: સવારે તમે જાગો અને બેડ પર આરામ ફરમાવતા વાઘને જુઓ તો શું હાલત થાય?

Follow us on

આસામમાં પૂરના કહેરની વચ્ચે એક માન્યામાં ના આવે તેવી ઘટના બની હતી. આસામના કાઝીરંગા નેશનલ પાર્કના હરમતિ વિસ્તારમાં એક પરિવારે સવારે એવુ દ્રશ્ય જોયું હતું જેની તેમણે જીવનમાં ક્યારેય કલ્પના સુધ્ધા નહી કરી હોય.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ વિસ્તારમાં રહેતા રફીકુલ રોજની જેમ સવારે 7:30 ઉઠ્યા હતા. તેઓ ઘરના બીજા રુમમાં પહોંચ્યા તો તેમના હોશ ઉડી ગયા. તેમની નજર સામે બેડ પર એક વાઘ આરામ ફરમાવી રહ્યો હતો. રફીકુલ પહેલા તો આ જોઈને થીજી ગયા હતા અને તેમને સમજ ન પડી કે હવે શું કરવુ? એ પછી તેઓ રુમમાંથી બહાર દોડી ગયા હતા અને પરિવારના બીજી સભ્યોને જાણ કરી હતી. જોત જોતામાં તો આખા વિસ્તારમાં વાત ફેલાઈ ગઈ હતી અને લોકો બેડ પર આરામ ફરમાવી રહેલા વાઘને જોવા માટ ઉમટી પડ્યા હતા.

આ પણ વાંચો: ચંદ્રયાન-2 આગામી 22 જુલાઇએ બપોરે 2:43 વાગ્યે કરાશે લોન્ચ

હાલમાં પણ વાઘ ઘરમાં જ છે અને જંગલ ખાતાની એક ટીમ તેના પર નજર રાખી રહી છે. વાઘ ઘર સુધી પહોંચી ગયો તેની પાછળનું કારણ પૂર પણ હોઈ શકે છે. કાઝીરંગા નેશનલ પાર્કનો 90% હિસ્સો પૂરના પાણી હેઠળ છે. એવામાં પાર્કમાં રહેતા જાનવરો માટે ખાવા પીવાની સમસ્યા સર્જાય તે સ્વાભાવિક છે. જંગલ ખાતાના અધિકારીઓનુ કહેવુ છે કે, નેશનલ પાર્કમાં પૂરના કારણે વાઘને ખાવા નહી મળ્યું હોય અને તે ખાવાની શોધમાં રહેણાંક વિસ્તારમાં આવી ગયો હશે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

[yop_poll id=”1″]

Next Article