AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mumbai Train Accident: મુંબઈના માટુંગા રેલવે સ્ટેશન પર એક જ ટ્રેક પર આવી ગઈ ગડક અને પુડુચેરી એક્સપ્રેસ, મોટી દુર્ઘટના ટળી

મુંબઈ માટુંગા સ્ટેશન પર પુડુચેરી એક્સપ્રેસના (Puducherry Express) ત્રણ ડબ્બા પાટા પરથી ઉતરી ગયા. સેન્ટ્રલ રેલવેના જણાવ્યા અનુસાર આ અકસ્માતમાં કોઈને ઈજા થઈ નથી. અકસ્માતના કારણે મધ્ય રેલવેનો ટ્રાફિક પ્રભાવિત થયો છે.

Mumbai Train Accident: મુંબઈના માટુંગા રેલવે સ્ટેશન પર એક જ ટ્રેક પર આવી ગઈ ગડક અને પુડુચેરી એક્સપ્રેસ, મોટી દુર્ઘટના ટળી
Mumbai Train Accident
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 15, 2022 | 11:59 PM
Share

મહારાષ્ટ્રના  (Maharashtra) મુંબઈના  (Mumbai) માટુંગા સ્ટેશન પર એક મોટી ટ્રેન દુર્ઘટના ટળી હતી. જ્યાં મુંબઈ માટુંગા સ્ટેશન પર પુડુચેરી એક્સપ્રેસના  (Puducherry Express)  3 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. પ્રાથમિક માહિતી મુજબ બંને ટ્રેન ક્રોસિંગ ટ્રેક પર એક જ દિશામાં જઈ રહી હતી અને એકબીજા સાથે અથડાઈ હતી. મળતી માહિતી મુજબ, પુડુચેરી એક્સપ્રેસ અને ગડક એક્સપ્રેસ એકબીજા સાથે અથડાઈ હતી.

Follow Us
સાંજના સમયે થશે અચાનક આર્થિક લાભ, બાળકોની સિદ્ધિથી પરિવારમાં ખુશી
સાંજના સમયે થશે અચાનક આર્થિક લાભ, બાળકોની સિદ્ધિથી પરિવારમાં ખુશી
મહુવા હોસ્પિટલની બેદરકારી, દિવાલની ટાઈલ્સ તૂટીને બેડ પર પડી
મહુવા હોસ્પિટલની બેદરકારી, દિવાલની ટાઈલ્સ તૂટીને બેડ પર પડી
રાજકોટ સિવિક સેન્ટરમાં જન્મ મરણના દાખલા માટે થયો હોબાળો
રાજકોટ સિવિક સેન્ટરમાં જન્મ મરણના દાખલા માટે થયો હોબાળો
બે મહિલા પોલીસકર્મી લાંચ લેતા રંગેહાથ ઝડપાઈ
બે મહિલા પોલીસકર્મી લાંચ લેતા રંગેહાથ ઝડપાઈ
ટેકાના ભાવે 3500 કિલો બાજરી, 2500 કિલો મકાઈ, 1700 કિલો જુવાર ખરીદશે
ટેકાના ભાવે 3500 કિલો બાજરી, 2500 કિલો મકાઈ, 1700 કિલો જુવાર ખરીદશે
ભાજપ નેતાની 7 કરોડની જમીન ખાલસા કરવાનો કલેકટરનો આદેશ
ભાજપ નેતાની 7 કરોડની જમીન ખાલસા કરવાનો કલેકટરનો આદેશ
28 વર્ષ બાદ મમતા બેનર્જીની કોંગ્રેસમાં વાપસીની શક્યતા
28 વર્ષ બાદ મમતા બેનર્જીની કોંગ્રેસમાં વાપસીની શક્યતા
હિંમતનગરના પોશ વિસ્તારમાં ટ્યુશન ક્લાસિસની નીચેથી ઝડપાયો દારૂનો જથ્થો
હિંમતનગરના પોશ વિસ્તારમાં ટ્યુશન ક્લાસિસની નીચેથી ઝડપાયો દારૂનો જથ્થો
સુરતના ડીમોલેશન પહેલાના CCTV સામે આવ્યા
સુરતના ડીમોલેશન પહેલાના CCTV સામે આવ્યા
જામા મસ્જિદના ભોંયરામાં મૂર્તિઓ હોવાનો સ્વામી મુક્તાનંદનો દાવો
જામા મસ્જિદના ભોંયરામાં મૂર્તિઓ હોવાનો સ્વામી મુક્તાનંદનો દાવો
g clip-path="url(#clip0_868_265)">