ભંડારા દુર્ઘટના: મૃતક પરિવારના લોકોને મળશે 5 લાખનું વળતર, CM ઠાકરેએ આપ્યા તપાસના આદેશ

|

Jan 09, 2021 | 11:55 AM

મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેએ ભંડારા જિલ્લા સામાન્ય હોસ્પિટલમાં આગની ઘટનામાં થયેલા 10 નવજાત બાળકોના મોત મામલે તપાસના આદેશ આપ્યા છે.

ભંડારા દુર્ઘટના: મૃતક પરિવારના લોકોને મળશે 5 લાખનું વળતર, CM ઠાકરેએ આપ્યા તપાસના આદેશ
CM Thackeray

Follow us on

મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેએ ભંડારા જિલ્લા સામાન્ય હોસ્પિટલમાં આગની ઘટનામાં થયેલા 10 નવજાત બાળકોના મોત મામલે તપાસના આદેશ આપ્યા છે. ત્યારે રાજ્યના સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપેએ પણ આગથી મરનારા બાળકોના પરિવારના લોકોને 5 લાખ રૂપિયા વળતરની જાહેરાત કરી.

 

મુખ્યપ્રધાન કાર્યાલય દ્વારા જાહેર કરેલા નિવેદન મુજબ મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેએ હોસ્પિટલના ન્યૂબોર્ન કેયર યૂનિટમાં આગમાં દાઝતા નવજાત બાળકોના મોત પર દુ:ખ વ્યક્ત કર્યુ છે. આ ઘટના પર વડાપ્રધાન મોદી, ગૃહપ્રધાન અમિત શાહ, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સહિત ઘણા નેતાઓએ દુ:ખ વ્યક્ત કર્યુ છે.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

 

આ પણ વાંચો: મહારાષ્ટ્ર: ભંડારામાં હોસ્પિટલમાં લાગી આગ, 10 બાળકોના દાઝી જવાથી મોત

Next Article