કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની કોરોના વાઈરસની ઝપેટમાં, કહ્યું કે મારા સંપર્કમાં આવેલા લોકો ઝડપી કરાવે તપાસ

|

Oct 28, 2020 | 7:16 PM

કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની કોરોના વાઈરસની ઝપેટમાં આવ્યા છે. તેમનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. તેમને આ વાતની જાણકારી ટ્વીટ કરીને આપી છે. ટ્વીટમાં તેમને લખ્યું કે ‘મારો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે અને જે લોકો મારા સંપર્કમાં આવ્યા છે, તેમને અનુરોધ કરૂ છું કે તે ઝડપી તપાસ કરાવી લે.’ ઉલ્લેખનીય છે કે ગુજરાતની પેટાચૂંટણીને […]

કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની કોરોના વાઈરસની ઝપેટમાં, કહ્યું કે મારા સંપર્કમાં આવેલા લોકો ઝડપી કરાવે તપાસ

Follow us on

કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની કોરોના વાઈરસની ઝપેટમાં આવ્યા છે. તેમનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. તેમને આ વાતની જાણકારી ટ્વીટ કરીને આપી છે. ટ્વીટમાં તેમને લખ્યું કે ‘મારો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે અને જે લોકો મારા સંપર્કમાં આવ્યા છે, તેમને અનુરોધ કરૂ છું કે તે ઝડપી તપાસ કરાવી લે.’ ઉલ્લેખનીય છે કે ગુજરાતની પેટાચૂંટણીને લઈને 2 દિવસ પહેલા જ કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ સભાઓ કરી હતી.

https://twitter.com/smritiirani/status/1321436270736875524?s=20

 

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article