30 ઓક્ટોબરથી માં નર્મદાની મહાઆરતીની શરૂઆત થશે, PM MODI હાજર રહે તેવી સંભાવના

30 ઓક્ટોબરે વડાપ્રધાન મોદી માં નર્મદા આરતી શરૂ કરે તેવી શક્યતા છે. આ અગાઉ 17 સપ્ટેમ્બરે વડાપ્રધાન મોદીના જન્મદિવસે આ મહા આરતી શરૂ થવાની અટકળો હતી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 02, 2021 | 9:45 PM

NARMADA : નર્મદા નદી કિનારે ગોરા ખાતેના ઘાટ ઉપર નર્મદામૈયાની મહાઆરતીને લઇને તંત્રએ તડામાર તૈયારીઓ શરૂ કરી છે. 30મી ઓક્ટોબરે મહાઆરતીમાં PM મોદીની સંભવિત ઉપસ્થિતિના પગલે તંત્રએ રિહર્સલ શરૂ કર્યું છે.ગોરા ખાતે નવા ઘાટનું નિર્માણકાર્ય પૂર્ણ કરાયા બાદ હવે એપ્રોચ રોડ ઉપર લાઇટિંગના કામને આખરી ઓપ અપાઇ રહ્યો છે.મહત્વનું છે કે, PMની સંભવિત ઉપસ્થિતિના પગલે હાલ શૂલપાણેશ્વર ટ્રસ્ટ દ્વારા નર્મદા મૈયાની મહાઆરતીની તૈયારીઓ આરંભવામાં આવી છે.

ગુજરાતમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીને નર્મદા આરતીના નામે બીજું આકર્ષણ મળ્યું છે. રાજ્ય સરકારે નર્મદા ઘાટ પર ગંગા આરતીની જેમ જ નર્મદા આરતી માટે 14 કરોડનો ખર્ચ કર્યો છે. અહી ઘણા દિવસોથી 2 આરતીનું રિહર્સલ કરવામાં આવી રહ્યું છે. જેમ એક આરતી સંસ્કૃતમાં છે અને બીજી આરતી ગુજરતીમાં છે. 30 ઓક્ટોબરે વડાપ્રધાન મોદી માં નર્મદા આરતી શરૂ કરે તેવી શક્યતા છે. આ અગાઉ 17 સપ્ટેમ્બરે વડાપ્રધાન મોદીના જન્મદિવસે આ મહા આરતી શરૂ થવાની અટકળો હતી.

આ પણ વાંચો : કડાણા સહિત રાજ્યના 5 મોટા ડેમ અને નાના-મોટા કુલ 81 જળાશયો 100 ટકા ભરાયા

આ પણ વાંચો : CHHOTA UDEPUR : નસવાડીના ચંદનપુર ગામના કોઝ-વે પર પાણી, સગર્ભા પાણીના પ્રવાહમાંથી પસાર થવા મજબૂર બની

Follow Us:
પરેશ ધાનાણીએ ભાજપના નેતાઓને ગણાવ્યા સરદાર પટેલના નક્લી વારસદાર- Video
પરેશ ધાનાણીએ ભાજપના નેતાઓને ગણાવ્યા સરદાર પટેલના નક્લી વારસદાર- Video
રાહુલના રાજામહારાજાઓ વિશેના નિવેદનને સાંસદ કેસરીદેવસિંહે વખોડ્યુ
રાહુલના રાજામહારાજાઓ વિશેના નિવેદનને સાંસદ કેસરીદેવસિંહે વખોડ્યુ
લોકસભામાં ગુજરાત ભાજપના 24 અને કોંગ્રેસના 23 ઉમેદવારો કરોડપતિ
લોકસભામાં ગુજરાત ભાજપના 24 અને કોંગ્રેસના 23 ઉમેદવારો કરોડપતિ
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
g clip-path="url(#clip0_868_265)">