
જો તમે ભારતવાસી છો અને જો તમે ગામ-કસબામાં રહો છો અથવા તમારી દાદી-નાનીના મોઢેથી વાર્તાઓ સાંભળી છે, તો આ વાત પણ તમે ક્યારેક ને ક્યારેક સાંભળી હશે કે જ્યારે પણ કોઈ મોટો બાંધ કે મોટો બ્રિજ બને છે અથવા કોઈ તળાવ ખોદવામાં આવે છે, તો તે માનવ બલિ માંગે છે. કહેવત છે કે જ્યારે પણ કંઈક મોટું બને છે તો બલિદાન દેવુ પડે છે, એટલે કે કેટલાક લોકોને પોતાનો જીવ ગુમાવવો પડે છે. જેના પછી જ તૈયાર થયેલી વસ્તુ મજબૂતી સાથે ઊભી રહે છે. હાવડા બ્રિજને લઈને પણ આજ વાત કહેવામાં આવે છે. લોકો દ્વારા આ કહાની પ્રચલિત છે કે હાવડા બ્રિજ જેવા મોટા બ્રિજને તૈયાર કરતી વખતે ઘણા લોકોની બલિ દેવામાં આવી હતી. જો કે tv9 આ વાતની પુષ્ટિ કરતુ નથી. તે માત્ર એક અફવા હોઈ શકે છે. કોઈપણ કન્સ્ટ્રક્શન કામને કર્યા પછી બલિદાન આપવું એ માત્ર એક કિવદંતી છે. કોઈપણ દેશની સરકાર આવી ખોટી ચીજોને ક્યારેય પ્રોત્સાહન નથી આપતી. 75...
Published On - 6:10 pm, Sat, 22 November 25