Pustak na pane thi: અંગ્રેજોના ભારતના ભાગલાની યોજના સામે કેમ એક શબ્દ પણ ન બોલ્યા ગાંધીજી?

|

Aug 11, 2023 | 4:16 PM

Pustak na Paane thi: અતિવ્યસ્ત જીવનમાં પુસ્તક વાંચન (Book Reading) ઘટતું જાય છે, ત્યારે જો દળદાર પુસ્તકો વાંચવાનો સમય ન હોય, અથવા તો તમે કોઈ ઘટના વિશે જાણવા માંગો છો તો અમે તમને નિયમિત કોઈ એક પુસ્તકનો આસ્વાદ ચખાડીશું.

Pustak na pane thi: અંગ્રેજોના ભારતના ભાગલાની યોજના સામે કેમ એક શબ્દ પણ ન બોલ્યા ગાંધીજી?

Follow us on

કોઈ  રસપ્રદ ઘટના કે પુસ્તકમાંથી (Book)રજૂ થતી માહિતી આજના વ્યસ્ત સમયમાં ગાગરમાં સાગર સમાન છે. આજના અતિવ્યસ્ત જીવનમાં પુસ્તક વાંચનનો (Book Reading)સમય ઘટતો જાય છે ત્યારે જો તમને દળદાર પુસ્તકો વાંચવાનો સમય ન હોય, અથવા તો તમે કોઈ ઘટના વિશેષ અંગે જાણવા માંગો છો તો અમે તમને નિયમિત કોઈ એક પુસ્તકનો આસ્વાદ ચખાડીશું. પુસ્તકના પાનેથી (Pustak na pane thi) સિરીઝમાં તમે રાજકીય, સાહિત્યિક કે મનોરંજન જગતની ઘટના કે વ્યક્તિ વિશેષ અંગે નજીવા સમયમાં માહિતી મેળવી શકશો. તો ચાલો આજે જાણીએ  પુસ્તક  મધ્યરાત્રિએ આઝાદીમાં  લખેલી રસપ્રદ વિગતો કેઅંગ્રેજોના ભારતના ભાગલાની યોજના સામે કેમ એક શબ્દ પણ ન બોલ્યા ગાંધીજી?

Published On - 10:15 pm, Thu, 18 August 22

Next Article