Pustak na pane thi: ઘર ચલાવવાનું પાપ કામ મારે માથે આવ્યું ” સરદારે આવું કોને અને કેમ કહ્યું?

|

Aug 03, 2022 | 10:21 PM

Pustak na Paane thi: અતિવ્યસ્ત જીવનમાં પુસ્તક વાંચન (Book Reading) ઘટતું જાય છે, ત્યારે જો દળદાર પુસ્તકો વાંચવાનો સમય ન હોય, અથવા તો તમે કોઈ ઘટના વિશે જાણવા માંગો છો તો અમે તમને નિયમિત કોઈ એક પુસ્તકનો આસ્વાદ ચખાડીશું

Pustak na pane thi: ઘર ચલાવવાનું પાપ કામ મારે માથે આવ્યું  સરદારે આવું કોને અને કેમ કહ્યું?

Follow us on

કોઈ રસપ્રદ ઘટના કે પુસ્તકમાંથી (Book)રજૂ થતી માહિતી આજના વ્યસ્ત સમયમાં ગાગરમાં સાગર સમાન છે. આજના અતિવ્યસ્ત જીવનમાં પુસ્તક વાંચનનો (Book Reading)સમય ઘટતો જાય છે ત્યારે જો તમને દળદાર પુસ્તકો વાંચવાનો સમય ન હોય, અથવા તો તમે કોઈ ઘટના વિશેષ અંગે જાણવા માંગો છો તો અમે તમને નિયમિત કોઈ એક પુસ્તકનો આસ્વાદ ચખાડીશું. પુસ્તકના પાનેથી  સિરીઝમાં તમે રાજકીય, સાહિત્યિક કે મનોરંજન જગતની ઘટના કે વ્યક્તિ વિશેષ અંગે નજીવા સમયમાં માહિતી મેળવી શકશો. તો ચાલો આજે જાણીએ  સરદાર વલ્લભભાઇના ભાષણો  પૃષ્ઠ નંબર  35- 36 ઉપરથી રસપ્રદ વિગતો કે સરદારને  ઘર ચલાવવું કેમ પાપ લાગ્યું

Published On - 10:21 pm, Wed, 3 August 22

Next Article