Pustak na Pane thi: કોંગ્રેસના ભ્રષ્ટાચારથી ખુદ મહાત્મા ગાંધી પણ હતા વાકેફ?

|

Oct 17, 2023 | 8:35 PM

Pustak na pane thi: ચાલો આજે જાણીએ પુસ્તક ભારતીય રાજનીતિ મેં ભ્રષ્ટાચાર પેજ નંબર 3 ઉપરથી મહત્વની વિગતો કે મહાત્મા ગાંધીજી પણ  કોંગ્રેસના ભ્રષ્ટાટારથી વાકેફ  હતા અને તેઓ  આ અંગે શું વિચારતા હતા ?

Pustak na Pane thi: કોંગ્રેસના ભ્રષ્ટાચારથી ખુદ મહાત્મા ગાંધી પણ હતા વાકેફ?

Follow us on

કોઈ  રસપ્રદ ઘટના કે પુસ્તકમાંથી (Book)રજૂ થતી માહિતી આજના વ્યસ્ત સમયમાં ગાગરમાં સાગર સમાન છે. આજના અતિવ્યસ્ત જીવનમાં પુસ્તક  વાંચનનો (Book Reading)સમય ઘટતો જાય છે ત્યારે જો તમને દળદાર પુસ્તકો વાંચવાનો સમય ન હોય, અથવા તો તમે કોઈ ઘટના વિશેષ અંગે જાણવા માંગો છો તો અમે તમને નિયમિત કોઈ એક પુસ્તકનો આસ્વાદ ચખાડીશું. પુસ્તકના પાનેથી (Pustak na pane thi) સિરીઝમાં તમે રાજકીય, સાહિત્યિક કે મનોરંજન જગતની ઘટના કે વ્યક્તિ વિશેષ અંગે નજીવા સમયમાં માહિતી મેળવી શકશો. તો ચાલો આજે જાણીએ પુસ્તક ભારતીય રાજનીતિ મેં ભ્રષ્ટાચાર પેજ નંબર 3 ઉપરથી મહત્વની વિગતો કે મહાત્મા ગાંધીજી પણ  કોંગ્રેસના ભ્રષ્ટાટારથી વાકેફ  હતા અને તેઓ  આ અંગે શું વિચારતા હતા ?

 

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

Published On - 9:59 am, Thu, 22 September 22

Next Article