Pustak na pane thi: અક્ષરધામ અટેકથી ‘અક્ષરધામ’ રિસ્પોન્સ

અતિવ્યસ્ત જીવનમાં પુસ્તક વાંચન (Book Reading) ઘટતું જાય છે, ત્યારે જો દળદાર પુસ્તકો વાંચવાનો સમય ન હોય, અથવા તો તમે કોઈ ઘટના વિશે જાણવા માંગો છો તો અમે તમને નિયમિત કોઈ એક પુસ્તકનો આસ્વાદ ચખાડીશું.

Pustak na pane thi:  અક્ષરધામ અટેકથી અક્ષરધામ રિસ્પોન્સ
Pustak na pane thi
| Edited By: | Updated on: Dec 21, 2022 | 9:58 AM

કોઈ રસપ્રદ ઘટના કે પુસ્તકમાંથી રજૂ થતી માહિતી આજના વ્યસ્ત સમયમાં ગાગરમાં સાગર સમાન છે. આજના અતિવ્યસ્ત જીવનમાં પુસ્તક  વાંચનનો સમય ઘટતો જાય છે ત્યારે જો તમને દળદાર પુસ્તકો વાંચવાનો સમય ન હોય, અથવા તો તમે કોઈ ઘટના વિશેષ અંગે જાણવા માંગો છો તો અમે તમને નિયમિત કોઈ એક પુસ્તકનો આસ્વાદ ચખાડીશું. પુસ્તકના પાનેથી  સિરીઝમાં તમે રાજકીય, સાહિત્યિક કે મનોરંજન જગતની ઘટના કે વ્યક્તિ વિશેષ અંગે નજીવા સમયમાં માહિતી મેળવી શકશો. આજે જાણીએ ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ કલામ લિખિત પુસ્તક પરાત્પર ના  પેજ નંબર 40-41 ઉપર આપેલી   એવી રસપ્રદ વિગતો કે  અક્ષરધામ ઉપર હુમલો  થયો ત્યારે પૂજય પ્રમુખ સ્વામી મહારાજે આ  કારમી અને દુખદ પરિસ્થિતિમાં પણ શાંતિનો સંદેશો આપ્યો અને  શાંતિ થા સૌહાર્દનું વાતાવરણ જાળવી રાખ્યું.