
કાળાપાણીની સજામાં એકાંતવાસ, અંધારી કોટડીઓ, ભૂખમરાવાળી મજૂરી અને અમાનવીય વ્યવહાર પછી પણ જો કોઈ કેદી જીવતો બચી જાય, તો તેને માનસિક રીતે કેદ કરવા માટે બ્રિટિશ સરકારે નવી વ્યુહરચના અપનાવી. ‘જેલ બહાર જેલ’ બનાવવાની. આ રીતે પોર્ટબ્લેરની અંદર એક નવી યોજનાનો જન્મ થયો. કેદીઓને તેમના પરિવારથી વિમુખ કર્યા પછી, તેમના માટે અહીંજ એક ‘નવો પરિવાર’ ઊભો કરવામાં આવ્યો. કેદી ન માત્ર સજા ભોગવે પરંતુ સંપૂર્ણપણે કાબુમાં રહે તેના માટે કાળા પાણીની સજા કાળા પાણીની સજા મળવી એ એટલી હદે નિર્દયી હતી કે તેના પરિવારજનો માની લેતા હતી કે જે કાળા પાણી ગયો એ ક્યારેય જીવિત પરત નહીં આવે. એકાંતવાસની માણસના મગજ પર બહુ ખરાબ અસર પડે છે. કાળા પાણીમાં કેદી એકલો અંધારી કોટડીમાં રહેતો, ન સૂર્યપ્રકાશ મળતો, ન ખોરાક પાણી કે ન કોઈને મળવાની છૂટ. આવામાં અનેક લોકો બીમાર પડી જતા, ઉદાસી અને ગાંડપણના શિકાર બની જતા. અંગ્રેજો એવુ દૃઢપણે માનતા હતા કે કોઈપણ કેદી ન માત્ર સજા ભોગવે પરંતુ સંપૂર્ણ રીતે...
Published On - 6:54 pm, Tue, 16 September 25