
ગ્લોબલ વેલ્થ ઈન્ડેક્સ 2026ના તાજા આંકડા અનુસાર આંધ્રપ્રદેશનું તિરુપતિ બાલાજી મંદિર 3.38 લાખ કરોડ ની સંપત્તિ સાથે દુનિયાનું ત્રીજુ સૌથી ધનિક ધાર્મિક સ્થળ છે. IMF અને વિશ્વ બેંકના આંકડા અનુસાર એકલા તિરુપતિ મંદિરની સંપત્તિ દુનયાના નાના-નાના 100 દેશોને જોડીને જોવા આવે તો તેના કરતા પણ વધુ છે. આ નાના દેશોમાં સાઈપ્રસ, આઈસલેન્ડ, એેસ્ટોનિયા જેવા 100 દેશોની કૂલ જીડીપી કરતા વધુ છે. તિરુપતિ મંદિરમાં રોજનું અંદાજિત 1 થી 5 કરોડ રૂપિયાનું દાન આવે છે. ભારતના ટોપ ટેન અમીર મંદિરો ભારતના જો 10 સૌથી વધુ અમીર મંદિરોની વાત કરીએ તો આ ટોપ ટેન મંદિરોની સંયુક્ત સંપત્તિ ₹9 લાખ કરોડથી વધુ છે. ગ્લોબલ વેલ્થ ઈન્ડેક્સ 2026 અનુસાર તિરુપતિ બાલાજી મંદિર ₹3.38 લાખ કરોડ ની ચલ અચલ સંપત્તિ સાથે દુનિયાનું ત્રીજુ સૌથી અમીર ધર્મસ્થળ છે. તિરુપતિ બાલાજી મંદિરની સંપત્તિ 2 વર્ષમાં 35% વધી તિરુપતિ બાલાજી મંદિરની સંપત્તિ છેલ્લા બે વર્ષમાં 2024 પછી 35% વધી છે. જેનુ મુખ્ય કારણ સોનાની કિમતોમાં થયેલો વધારો છે. એ સમય સોનાના ભાવ લગભગ...
Published On - 9:54 pm, Mon, 20 July 26