પાકિસ્તાનની નૌસેનાનો આરોપ, ભારતીય સબમરીન દરિયાઈ માર્ગે કરી રહી છે પાકિસ્તાનની સરહદમાં ઘુસણખોરી

|

Mar 05, 2019 | 11:09 AM

બૉર્ડર પર તણાવની વચ્ચે પાકિસ્તાનની નૌકાદળે દાવો કર્યો છે કે ભારતીય સબમરીનને તેમના જળ વિસ્તારમાં ઘુસવાના પ્રયત્નને નિષ્ફળ કરી દીધો છે. નૌકાદળના પ્રવકતાએ દાવો કર્યો છે કે 2016 પછી આ બીજી ઘટના છે જ્યારે કોઈ ભારતીય સબમરીને પાકિસ્તાનના જળ વિસ્તારમાં ઘુસવાનો પ્રયત્ન કર્યો. પાકિસ્તાન તરફથી દાવો ત્યારે કરવામાં આવ્યો જ્યારે ભારતીય નૌકાદળના પ્રમુખ એડમિરલ સુનિલ […]

પાકિસ્તાનની નૌસેનાનો આરોપ, ભારતીય સબમરીન દરિયાઈ માર્ગે કરી રહી છે પાકિસ્તાનની સરહદમાં ઘુસણખોરી

Follow us on

બૉર્ડર પર તણાવની વચ્ચે પાકિસ્તાનની નૌકાદળે દાવો કર્યો છે કે ભારતીય સબમરીનને તેમના જળ વિસ્તારમાં ઘુસવાના પ્રયત્નને નિષ્ફળ કરી દીધો છે.

નૌકાદળના પ્રવકતાએ દાવો કર્યો છે કે 2016 પછી આ બીજી ઘટના છે જ્યારે કોઈ ભારતીય સબમરીને પાકિસ્તાનના જળ વિસ્તારમાં ઘુસવાનો પ્રયત્ન કર્યો. પાકિસ્તાન તરફથી દાવો ત્યારે કરવામાં આવ્યો જ્યારે ભારતીય નૌકાદળના પ્રમુખ એડમિરલ સુનિલ લામ્બાએ સમુદ્વના રસ્તે આતંકીઓના ઘુસણખોરીની શંકા વ્યક્ત કરી હતી.

https://twitter.com/ShivAroor/status/1102842228261584896

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

પાકિસ્તાની નૌકાદળના પ્રવકતાએ એક વીડિયો જાહેર કરતા જણાવ્યું કે શાંતિ હંમેશા રાખવા માટે નૌકાદળએ ભારતીય સબમરીનને નિશાન નથી બનાવી. તેનાથી જાણી શકાય કે આપણે શાંતિ ઈચ્છે છીએ. આ ઘટનાથી શીખ લઈને ભારતે પણ શાંતિને લઈને ઝંખના બતાવવી જોઈએ. પાકિસ્તાન નૌકાદળ દ્વારા જાહેર કરેલ વીડિયોમાં એક સબમરીનનો થોડો ભાગ દેખાય છે. જેને ભારતીય સબમરીન હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

TV9 Gujarati

પ્રવકતાએ જણાવ્યું કે ભારતના પ્રયત્નોને નિષ્ફળ કરીને પાકિસ્તાની નૌકાદળે સાબિત કર્યું કે તેમની સમુદ્વ સીમાઓની રક્ષા કરવામાં સક્ષમ છે અને કોઈ પણ રીતે જવાબ આપવા તૈયાર છે. પાકિસ્તાનના દાવા પર ભારતીય નૌકાદળે કોઈ જવાબ નથી આપ્યો પણ જો આ દાવો સાચો છે તો ભારતીય નૌકાદળ પાકિસ્તાનને બતાવવા માંગે છે કે તે કરાચીથી 200 કિલોમીટર દુર તૈનાત છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article