ભારત, બાંગ્લાદેશ અને મ્યાનમાર વચ્ચે બનશે નવો દેશ ? શું અમેરિકાની ગુપ્તચર એજન્સીઓ ઘડી રહી છે ષડયંત્ર ?

મિઝોરમના CM લાલદુહોમા અમેરિકાના ઈન્ડિયાપોલિસમાં એક નિવેદન આપ્યું હતું. તેમના આ નિવેદનથી ઘણા દેશોમાં ખળભળાટ મચી ગયો હતો. કારણ કે અમેરિકામાં આપેલા પોતાના ભાષણમાં મિઝોરમના મુખ્યમંત્રીએ ભારત ઉપરાંત બાંગ્લાદેશ અને મ્યાનમારનો ઉલ્લેખ કર્યો હતો.

ભારત, બાંગ્લાદેશ અને મ્યાનમાર વચ્ચે બનશે નવો દેશ ? શું અમેરિકાની ગુપ્તચર એજન્સીઓ ઘડી રહી છે ષડયંત્ર ?
New Country
| Updated on: Nov 11, 2024 | 5:44 PM

તાજેતરમાં મિઝોરમના મુખ્યમંત્રી લાલદુહોમા અમેરિકામાં હતા ત્યારે તેમણે અમેરિકાના ઈન્ડિયાપોલિસમાં એક નિવેદન આપ્યું હતું. તેમના આ નિવેદનથી ઘણા દેશોમાં ખળભળાટ મચી ગયો હતો. કારણ કે અમેરિકામાં આપેલા પોતાના ભાષણમાં મિઝોરમના મુખ્યમંત્રીએ ભારત ઉપરાંત બાંગ્લાદેશ અને મ્યાનમારનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે ચિન-કુકી-જો અને એક દેશની એકતા માટે હાકલ કરી હતી. તમને જણાવી દઈએ કે ચિન-કુકી-જો ભારત, બાંગ્લાદેશ અને મ્યાનમારમાં રહેતી ખ્રિસ્તી જાતિઓ છે. હવે સવાલ એ છે કે શું અમેરિકાની ગુપ્તચર એજન્સીઓ ભારત, બાંગ્લાદેશ અને મ્યાનમારના ભાગોને અલગ કરીને એક અલગ ખ્રિસ્તી દેશ બનાવવાની યોજના પર કામ કરી રહી છે ? અલગતાવાદી એજન્ડા અંગે ચિંતા વધી મિઝોરમના મુખ્યમંત્રીના ભાષણ પછી અલગતાવાદી એજન્ડાને લઈને ચિંતા વધી ગઈ છે. તેનાથી દક્ષિણ એશિયામાં અસ્થિરતા સર્જાઈ શકે છે. ધાર્મિક અને સાંસ્કૃતિક પાસાઓ પર ટિપ્પણીઓ સાથે લાલદુહોમાના ભાષણે કોઈ વિદેશી સમર્થનની શંકા ઊભી કરી છે. આ નિવેદને સાર્વભૌમત્વ, પ્રાદેશિક સ્થિરતા અને ભૌગોલિક રાજકીય દાવપેચ પર પણ ચર્ચાને વેગ આપ્યો છે. લાલદુહોમાએ 4 સપ્ટેમ્બર 2024ના રોજ અમેરિકામાં આ નિવેદન આપ્યું હતું....

સંપૂર્ણ વાર્તા વાંચવા માટે TV9 એપ્લિકેશન ડાઉનલોડ કરો

20 થી વધુ વિશિષ્ટ સમાચારોની અમર્યાદિત ઍક્સેસ TV9 એપ પર ચાલુ રાખો