Gujarati NewsInternational newsAfter air strike indian air force in pakistan the local pakistan pklane f16 were fly but return due to this reasions
ભારતની એર-સ્ટ્રાઈકનો મુકાબલો કરવા પાકિસ્તાન એરફોર્સના F-16 વિમાનો ઉડ્યા તો હતા પણ આ કારણથી પાછા જતા રહ્યાં !
ભારતીય વાયુ સેનાની કાર્યવાહી બાદ પાકિસ્તાન એરફોર્સના વિમાનોએ પણ કાર્યવાહી કરવા માટે પોતાની ઉડાન ભરી લીધી હતી. બાદમાં તેણે ભારતીય વિમાનોનો અભ્યાસ કર્યો હતો અને પોતાના વિમાનો પાછા બોલાવી લીધા હતાં. ભારતના આ ઓપરેશન બાદ પાકિસ્તાનના વેસ્ટર્ન કમાંડ દ્વારા વિંમાન એફ-16એ ભારતને જવાબ આપવા માટે પોતાની ઉડાન ભરી લીધી હતી. બાદમાં પાકિસ્તાને હિસાબ લગાવ્યો કે […]
Follow us on
ભારતીય વાયુ સેનાની કાર્યવાહી બાદ પાકિસ્તાન એરફોર્સના વિમાનોએ પણ કાર્યવાહી કરવા માટે પોતાની ઉડાન ભરી લીધી હતી. બાદમાં તેણે ભારતીય વિમાનોનો અભ્યાસ કર્યો હતો અને પોતાના વિમાનો પાછા બોલાવી લીધા હતાં.
ભારતના આ ઓપરેશન બાદ પાકિસ્તાનના વેસ્ટર્ન કમાંડ દ્વારા વિંમાન એફ-16એ ભારતને જવાબ આપવા માટે પોતાની ઉડાન ભરી લીધી હતી. બાદમાં પાકિસ્તાને હિસાબ લગાવ્યો કે ભારતના જેગુઆર વિમાનની સામે આપણા વિમાનો નબળા પડશે અને ભારતના વિંમાનો આકાશમાં જ પાકિસ્તાનના વિમાનોને તોડી પાડશે.
આમ પાકિસ્તાનને રાતે જ પોતાનું પાણી માપી લીધું અને પોતાના એફ-16 એરફોર્સના વિમાનોને ભારતના મિરાજ-2000ની સામે ઉતારવા હિતાવહ સમજ્યા નહીં. પાકિસ્તાને એરફોર્સેને ખબર હતી કે આધુનિક સિસ્ટમથી સજ્જ જો મિરાજ-2000 વિમાનોની સામે પડ્યાં તો આપણા એફ-16 વિમાનોનો ખુરદો બોલી જશે.