
Ahmedabad: રાજીવ દીક્ષિતને આયુર્વેદના રાજા કહેવામાં આવે છે, તેમના દ્વારા જણાવવામાં આવેલા આયુર્વેદિક ઉપચાર આજે પણ લોકોને દરેક બીમારીના ઘરેલું ઉપચાર જણાવે છે. આપણા શરીરનું એક મહત્ત્વનું અંગ આંખ છે. જો તમે વધુ સમય સુધી કોમ્પ્યુટર ઉપર કામ કરો છો કે પુસ્તક, ટીવી જોવાથી તમારી આંખોમાં દુઃખાવો થવા લાગે છે તો તે તમારા માટે ભવિષ્યમાં તકલીફ થઈ શકે છે. રાજીવ દીક્ષિતને આયુર્વેદના રાજા કહેવામાં આવે છે. તેમણે આયુર્વેદિક પદ્ધતિઓ દ્વારા શારીરિક બિમારીઓને સુધારવા માટેના ઉપાયો આપ્યા છે.
લોકોમાં એવી માન્યતા છે કે આ રોગ ચેપગ્રસ્ત આંખોમાં જોવાથી ફેલાય છે. જેના કારણે આઇ ફ્લુની બિમારીમાં લોકો બ્લેક ગોગલ્સ પહેરતા હોય છે. હવે સવાલ એ થાય છે કે શું બ્લેક ગોગલ્સ આપણને આંખના ફ્લુથી રાહત આપી શકે, અથવા તો ચેપને બીજા સુધી ફેલાતો અટકાવી શકે ? આવો નિષ્ણાત પાસેથી જાણીએ કે કાળા ચશ્મા આપણને આ રોગથી બચાવી શકે છે કે નહીં?
રાજીવ દીક્ષતે જણાવ્યું હતું કે આઈ ફ્લૂ કે કન્જક્ટીવાઈટિસથી મુક્તિ મેળવવા માટે તમારે સવારે ઉઠતાની સાથે પહેલા મોઢાની સવારની લાળ હોય તેને આંખો પર લગાવવાની છે, આ રોગ થાય છે ત્યારે આંખો લાલ થઈ જાય છે અને આંખોમાં ખુબ દૂખાવો થાય છે, કોઈ પણ દવાથી તે બિમારી 3થી 4 દિવસમાં ઠીક થાય છે, જ્યારે તમે સવારમાં ઉઠતાની સાથે મોઢાની લાળ લગાવશો, તો 24 કલાકમાં આંખમાં રોગ હતો કે નહીં, તે ખબર પડશે જ નહીં.
(જાહેર ચેતવણી : આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી, જાણકારીના હેતુ માટે લખવામાં આવી છે. સ્વાસ્થ્ય સંબંધિત કંઈપણ અનુસરતા પહેલા કૃપા કરીને નિષ્ણાતની સલાહ લો.)
Healthના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો