દાહોદમાં સગીરાના પેટમાંથી નીકળી 20 કિલોની ગાંઠ, તબીબોએ સફળતાપૂર્વક જટિલ ઓપરેશન કર્યું

|

Sep 25, 2020 | 4:21 PM

દાહોદમાં એક સગીરાના પેટમાંથી તબીબોએ 20 કિલોની ગાંઠ બહાર કાઢી હતી. છેલ્લા એક વર્ષથી સગીરાના પેટમાં ગાંઠ હોવાથી તેણીને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી. અર્બન હોસ્પિટલના તબીબોએ સગીરાના પેટમાંથી આટલી મોટી ગાંઠ કાઢવા જટિલ ઓપરેશન કર્યું હતું. જેમાં તબીબોને સફળતા મળી છે. આ પણ વાંચોઃગ્રેજ્યુઈટી માટે કર્મચારીએ હવે એક જ સંસ્થામાં સંળગ પાંચ વર્ષ […]

દાહોદમાં સગીરાના પેટમાંથી નીકળી 20 કિલોની ગાંઠ, તબીબોએ સફળતાપૂર્વક જટિલ ઓપરેશન કર્યું

Follow us on

દાહોદમાં એક સગીરાના પેટમાંથી તબીબોએ 20 કિલોની ગાંઠ બહાર કાઢી હતી. છેલ્લા એક વર્ષથી સગીરાના પેટમાં ગાંઠ હોવાથી તેણીને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી. અર્બન હોસ્પિટલના તબીબોએ સગીરાના પેટમાંથી આટલી મોટી ગાંઠ કાઢવા જટિલ ઓપરેશન કર્યું હતું. જેમાં તબીબોને સફળતા મળી છે.

આ પણ વાંચોઃગ્રેજ્યુઈટી માટે કર્મચારીએ હવે એક જ સંસ્થામાં સંળગ પાંચ વર્ષ નોકરી નહી કરવી પડે, નવા શ્રમ બિલમાં પહેલા વર્ષથી મળશે ગ્રેજ્યુઈટીનો લાભ

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article