વડોદરામાં(Vadodara)રીક્ષામાં(Rickshaw)આગ લાગતાં એક વ્યક્તિ સળતી જતાં અવસાન પામ્યું છે. આ દુર્ઘટનાની વિગત મુજબ છાણી ગુરૂદ્વારા પાસે આવેલા મોહન મોટર ગેરેજમાં વેલ્ડીંગ કરતી વખતે CNG રીક્ષામાં આગ(Fire)લાગી હતી. જેમાં રીક્ષાનું વેલ્ડીંગ કરતો કારીગર બળીને ભડથું થયો હતો. જેમાં રીક્ષાની સાથે જ કારીગર સળગી જતાં તેનું અવસાન થયું હતું.
આ ઘટનાની જાણ થતાં જ ફાયરબ્રિગેડ ઘટના સ્થળે પહોંચી હતી. જો કે તે પૂર્વે જ રિક્ષા સમગ્ર સળગી ગઇ હતી અને તેની સાથે જ કારીગર પર સળગીને અવસાન પામ્યો હતો.
આ પણ વાંચો : સરદાર પટેલ જન્મજયંતિ: અમિત શાહે સરદારની પ્રતિમાની કરી પૂજા, હેલિકોપ્ટરથી પુષ્પવર્ષા, જુઓ દ્રશ્યો
આ પણ વાંચો : વિવાદોનું ઘર સૌરાષ્ટ્ર યુનિવર્સિટી: કાયદા ભવનના હેડ સામે યુવતીએ સતત 14 વર્ષ સુધી શારીરિક શોષણ કર્યાનો આક્ષેપ લગાવ્યો