વાંચો વડોદરામાં રોજનું કમાઈને રોજનું ખાનાર નાના વેપારીઓએ જવાનોની શહાદતને કેવી રીતે કરી સલામ ?

|

Feb 19, 2019 | 7:30 AM

પુલવામા ના આતંકવાદી હુમલાના 6 દિવસ બાદ પણ દેશવાસીઓમાં રોષ યથાવત છે.વડોદરામાં આજે નાના મોટા 20 કરતા વધુ બજારો બંધ રાખીને વેપારીઓએ પોતાનો દેશપ્રેમ પ્રગટ કર્યો હતો. TV9 Gujarati   Web Stories View more શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું […]

વાંચો વડોદરામાં રોજનું કમાઈને રોજનું ખાનાર નાના વેપારીઓએ જવાનોની શહાદતને કેવી રીતે કરી સલામ ?

Follow us on

પુલવામા ના આતંકવાદી હુમલાના 6 દિવસ બાદ પણ દેશવાસીઓમાં રોષ યથાવત છે.વડોદરામાં આજે નાના મોટા 20 કરતા વધુ બજારો બંધ રાખીને વેપારીઓએ પોતાનો દેશપ્રેમ પ્રગટ કર્યો હતો.

TV9 Gujarati

 

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

ખડેરાવ શાક માર્કેટ, કડક બજાર શાકમાર્કેટ, ખેતીવાડી બજાર સમિતિ માર્કેટ, ગોરવા શાક માર્કેટ સહિત ના તમામ બજારો આજે સ્વયંભૂ બંધ રહ્યા હતા.તો રાજમહેલ રોડ પર આવેલા ઇલેક્ટ્રોનિક બજાર, ફરસાણ બજાર ના વેપારીઓએ પણ બંધ પાડ્યો હતો.અને વેપારીઓએ એક રેલી યોજીને શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી.જોકે વડોદરાના શાકભાજી અને ફ્રૂટ માર્કેટના વેપારીઓએ જરૂર પડે પોતાના શાકભાજી અને ફ્રૂટ દેશના જવાનોને મોકલવાની પણ તૈયારી દર્શાવી હતી.

[yop_poll id=1592]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article